Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ પંકિત કી આવાજ એક
– શ્રી ચંદ્રરાજ ૬. જ હર હા હાક હરક નહa (હક રાહ નહ#ાક લઈ
વીતરાગના વચન સામે બગાવત
કવિલા ઇચૅપિ ઇહયંપિ” “માગે જેનેડપિ ધર્તિ મમ માર્ગsપિ વિઘતે !”
“, કપિલ ! જેના માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” છે છે આટલા જ શબ્દોની કિંમત મરીચિને બહુ ભારે ચૂકવવી પડી. એક કેડા કેડી સાગઆ રેપમ સંસારની રખડપટ્ટી આટલા જ શબ્દોએ વધારી મૂકી. 6 “મિત્ત થયેલા ગાંડા હાથીના પગ નીચે કચડાઈને મરી જવું સારું પણ ૨ છે તેનાથી જીવ બચાવવા માટે તે જિન મંઠિરના પગથિયાને આશરે તે ન જ લે ઈ છે. આવું કa ચ પુરહિત અવસ્થામાં હરિભદ્રાચાર્ય બોલે તે તેમને માટે તે શક્ય છે કેમ કે છે કે હજી મન ધર્મને જ તેમને બેધ નથી
ર્વિસ એવો હું વિદ્યમાન હોવા છતાં પણ અન્ય કે સર્વજ્ઞ હોય તે વાતને છે છે હું સાંખે શકુ તેમ નથી. એક મ્યાનમાં બે તલવાર ક્યારેય ન હોય આવું જ છે સર્વાનું હળહળતું અપમાન શાપઢ ઇન્દ્રભૂતિ કરે તે તેના માટે તે શક્ય છે કેમ કે ૬. હજી તેમને બિચારાને જૈન ધર્મની ખબર જ નથી.
પણ..
જૈન ધર્મને જાણીને, જૈન ધર્મના સાધુપણાને પામીને, અઢળક કેને જૈનધર્મ ? છે પમાડીને, ભગવાન શ્રી ઋષભસ્વામી પાસે જ મેકવનાર, અરિહંતના એક પણ અક્ષરની છે. ની ય શ્રદ્ધા કરનાર દર્દનાક દુર્ગતિભર્યા સંસારમાં ભટકી ભટકીને ટીચાઈ જાય તેવું જાણતા ?
હોવા છતાં મરીચિ જેવા મરીચિ જિંદગીને ઘણે મોટે ભાગ શુદ્ધ સાધનામાં વિતાવ્યા છે # પછી છેલ્લે છેલે માત્ર થોડા સમય માટે એમ બોલી જાય કે – “કપિલા ! ઇન્થ : $ પિ ઇહય પિ !” “હે કપિલ ! જૈનના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ છે જ ધર્મ છે ત્યારે કહેવું પડે કે –
“ીતરાગના વચન સામેની આ એક બગાવત હતી.” ભાવિ તીર્થકર જ કે આત્મા તીર્થંકરના માર્ગ સામે જેહા જગાવ હોય તેવું થયું. આમ છતાં તેમાં
આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી કેમ કે આ જૈન શાસન છે. વિચિત્રતાઓના સર્જન છે અહી સ્વીરાય છેઆમ છતાં જેન શાસનનો એક અટલ - અફર ઈન્સાફ છે કે – જ કે “તીર્થ કરતા તારક માર્ગની સામે, અરિહંતની આજ્ઞાની સામે માથુ ઉચકનાર, જેહાદ
જગવનાર ચાહે તીર્થકરને જ આત્મા હોય કે રસ્તે રખડતો ભિખારી હય, પિતાના