Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૭૬ :
? શ્રી જૈન શાસન (અઠવાડિક) ) મેરૂના ભાર જેવા પાંચ પાંચ મહાવ્રતોને ધારણ કરનારા છે. હું અણુવ્રતને ધરનાર બનું.” હું
પરિગ્રહ વિનાના આ મુનિવરો છે. મારે તે વીંટી વિગેરે છે. આ મુનિ ભગવંતે મોહ વિનાના છે મેહથી રગેરગમાં ઢંકાયેલા મારે છત્ર હો.”
‘પગરખા વગરના આ મહર્ષિએ સંચરે છે. પગની રક્ષા માટે મારે પગરમાં પણ હો.”
“આ મુનિવરો શીખથી સુગંધિત છે. વળી શીખથી હું ગંધાઈ ઉઠેલો છું. છે 3 સુગંધિના માટે મારે ચંદનના તિલકાઠિ છે.”
આ શુકલ અને જીણું વસ્ત્રોવાળા કષાય વગરના મહર્ષિએ છે કષા થી ભરેલા છે વે મારે કાષાય વર્ણના = રક્ત વર્ણના વસ્ત્રો હો.” - “ઘણાં જીવોને નાશ નોંતરે તેવા જળના આરંભને આ મુનિવરે તજનારા છે. મારે પરિમિત પાણી વડે સ્નાન અને પાન હો.”
આમ પોતાની બુદ્ધિથી કપીને લિંગન નિર્વાહ કરવા માટે શ્રમણ પણાના 5 કષ્ટથી ગભરાઈ ગયેલા મરીચિએ પરિવ્રાજકપણાને સ્વીકારી લીધું.
ત્રિરંડ, શિખા, વિંટી, છત્ર, પગરખા ચંદનના તિલક રક્ત વસ્ત્રો, અનાન અને એ પાન ચામાંથી દરેક વસ્તુ મરીચિને હર પળે નજરે ચડે છે અને ગમગીન બની જાય છે ર છે એક એક ચીજ પિતાને પોતાની કારમી હલકટ વૃત્તિ તરફ સતત સજાગ રાખે છે. હું જે અંતરથી તે મરીચિ લેવાઈ ગયેલા જ છે પણ બહારથી પણ એટલા જ વલોવાઈ છે કે ગયા છે ત્રિદંડીને આ વેશ અને તે વેશધારી એવા તેને જુએ કે તરત લોકે તેને ? પૂછે છે કે સાચો ધર્મ કે છે ? અને હુઢયમાં ઝળહળતી સમ્યગ્દર્શનની શ્રધ્ધાની છે એ તના પ્રકાશના સહારે આ મરીચિ સાચા સાધુ ધર્મ તરફ આંગળી ચિંધિને કહે છે ૨
કે – ભગવાન શ્રી વીતરાગ દેવે કહેલો સાધુ ધર્મ જ સાચો સાધુ ધર્મ છે લેકોની જ જ વાત આટલે જ અટકી નથી જતી - લકે ફરી પૂછે છે કે તે પછી તમે પોતે જ કે કેમ તે ધર્મને આચરતા નથી ? વાસ્તવમાં મરીચિના મર્મ સ્થાન ઉપર થયેલા આ 8 છે. કુઠારાઘાતે છે તેનાથી વલોવાઈ ગયેલા ત્યારે મરીચિના વચનો નીકળે છે કે – મેરુના છે જ ભાર જેવા તે સાધુ ઘર્મને વહન કરવા હું સમર્થ નથી. ૬. , સાચુ શ્રમણપણું પાળવાની પૂરેપૂરી તમન્ના હોવા છતાં જ્યારે નિવા પ્રયત્ન છે કરવેર છતાં પાળવાની પોતાની શકિત નથી એવું લાગે છે ત્યારે શાસ્ત્રકારને પણ કહે- ૨ આ વાન ફરજ પડે છે કે - મરીચિને તેના કર્મો પાડયો છે. પોતે પડવા માંગતો ન હતે છે છે. આથી જે તેને ચારિત્રથી પતિત થયેલા ગણ્યા પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા નર્થ. ગયા જ ૨ હજી શ્રાવકપણામાં પણ છે અને સમ્યગ્દર્શનની ત અનસ્ત (અસ્ત ન થઈ તે રીતે જ છેઝળહળી રહી છે.
- [ક્રમશ ૨