Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Y
Aven
...o 8.6681 Salvatore per og MOIPIOS ON M U26W group eurvor era blond PBU NEW YU120747
– તંત્રી
KAUN
પ્રેમચંદ મેઘજી ગુઢક
" jલઈ). હેમેન્દ્રકુમાર જયુબલાલ હ.
(જજ ) છે જજ કર૬ સેe
વઢવ૮૪).
શ
• •
S • અઠવાડિક • W**ઝાઝારાકૂ વિજ્ઞct a શિવ મઘ થવા
| /૮૬ ૪જd yઢા
( Ek (8)
છેવર્ષ : ૧૧] ૦૫૫ ટીશાખ સુદ ૫ મંગળવાર તા. ૨૦-૪-૯૯ [અંક ૩૩-૩૪ આ વાર્ષિક રૂા ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ કે.
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૧૨ ગુરૂવાર તા. ૬-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ પૂ. પ્રવકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય છે તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૨ મું )
અવ૦ ) નાણું પયાસયં સહઓ તો સંજમો ય ગુધિર તિહપિ સમાગે મેક જિલુસાસણે ભણિએ છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર જ ૨ પરમષિ આરાય ભગવન્ત શ્રી મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા મોક્ષસુખનું વર્ણન છે છે કરી આવ્યા પછી હવે મોક્ષના ઉપાયોનું વર્ણન કરી રહ્યા છે. સ્વપરને પ્રકાશક એવું છે જે જ્ઞાન, આ માને વિશુદ્ધ કરનાર તપ અને આત્મામાંથી જુનાં કર્મોનો નાશ કરનાર છે એવું સંયમ આ ત્રણેને સંપૂર્ણ સમાયોગ થાય તે આત્માન મેક્ષ થાય, એવું શ્રી છે ૨ જૈનશાસનમાં કહ્યું છે.
આપણને બધાને શ્રી જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે તે જૈનશાસનને પામેલા જેટલા છે છે જે હોય તે બધા મોક્ષની ઈચ્છાવાળા જ હોય ને ? જેને જેને મોક્ષની અત્યંત કે તાલાવેલી હોય તેવા જ આ વાત સમજી શકે છે. જેને સંસારમાં જ લહેર