Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૧૧ અંક ૩૩/૩૪ તા. ૨૦-૪-૯ :
.: ૭૫૫ ત્યારે રામ કહે છે અને આવા સંકટમાં ન નાખે ત્યારે કે કઈ કહે છે રામ વચન મેં માંગ્યું મેં લીધું હતું અને હું પાછું ખેચું છું ત્યારે રામ કહે છે માતા છે. ૨ એ સમય વયે ગયો હક ખોઈ બેઠા તમે અને એ હક પિતાને હતો મને કે તમને નથી એ છે વળી ધર્મને વેચી ન નખાય મરજી પડે ત્યારે વચન લીધું મરજી પડે ત્યારે વ્રત લીધુ એ આ મરજી પડે ત્યારે તેડી નાખ્યું આ બાળકના ખેલ રમકડાના ખેલ નથી. રામ ધર્મ છે છે કર્મ વિનય ખજાનો છે ભારતને ભ્રાતૃપ્રેમ ભરત મિલાપ મિલન અજોડ છે ભરત . ૨ કૌશલ્યા માતાને કહે છે માતા તમે રામને કહો કે મારા પૂકાર સુણે કૌશલ્યા કહે છે જે છે કે હું એને નિયમ ટેક કર્તવ્ય તોડાવી નાખું ત્યારે ભારત પ્રેમ ભાવના આવેશમાં આ 3. અવી કહે :) તમોને રામની વાત ગમે છે.
. ભરત કહે છે કે કેમ આજ્ઞા નથી દેતા ત્યારે કૌશલ્યા કહે છે મા સ્વાર્થ નથી છે જ હતી પ્રેમ ખાવ સ્વાર્થમાં ન હોય પુત્રકઈ જાય છે કે કઈ કહે છે તું મને ક્ષમા નથી છે જ કરતો દંડ 1 ણ નથી દેતે રામ એમ કહે છે દંડ કેમ કઈ શકું મને હક નથી દંડ છે દેવાનો હું તમને દોષિત નથી માનતો ભવોભવ દુ ખ ભોગવવું પડશે. ન તો મારે મેક્ષ ૬ ૨ થશે ન તે તમારે ન પિતાનો ને એક કલંક શ્રાપ રૂપે પ્રચલીત થઈ જાશે તે બેલે છે માતા તમને આવું ગમે છે તમારો પુત્ર નઈગામી થાય એ ઉચિત, કે મોક્ષગામી. ત્યારે જ માતા કહે છે કદી મારી ઢિકરે અધોગતિ ન પામે હવે રામના સસરા જનક આવ્યા છે, કે ૨ ભરત એના સસરા (જનક) ને કહે છે શ્રી રામ ભાઈના રાજ્યાભિષેકનો સામાન સાથે લઈ હું આવ્યો ભુ. જનક કહે છે કે જેવું ઉચીત લાગે એવું દે મને પ્રેરણા કરે. જનકે કીધું ભરતજ ની છે પરંતુ યાઢ રાખજે પ્રેમ નિ સ્વાર્થ હોય છે રામ માટે શુ જઈ શકો છો તે જ આ ભરત કહે છે હું પ્રાણ દેવા તૈયાર છું જનક કહે છે પ્રાણ દેવા સેલાં છે પણ સામા છે. માણસનું શું જરૂરીઆત છે ભાઈ ભરત કહે છે મેરા લીયા આજ્ઞા આપો મારે શું કર- ર વાનું છે રામ કહે છે તારા પ્રેમ કહાલમાં હું હારી ગયો છું ૧૪ વર્ષ લગી રાજ્ય તું ભાળ મારા ભાઈ ભરત કહે છે કાંઇ માંગુ તે આપશો જરૂર માંગે તે આપીશ ભરત કહે છે તમારી ચરણ પાદુકા આપો ત્યારે રામ ચરણ પાદુકા આપે છે. વશિષ્ઠમુનિ કહે છે ધન્ય છે ભરત તારે ભ્રાતૃભાવ તારા પ્રેમને ઝરણું જુગ જુગ અમર રહેશે અને ભરત રામ તા મેક્ષમાં ગયા છે.
આવે જેને ૧૧ લાખ ૮૭ હજાર વર્ષ ઉપર થઈ ગયા આજે તે ફક્ત આ એક હું પાત્ર ભજવે છે. આ પાત્ર ભાવ ભજવેલ બધાને દ્રશ્ય જોઈ આંખમાં આંસુ શું ભકિત ૨ છે શું ભાવ શુ વિનય શું પ્રેમ જ્યારે ખુa એ આત્માઓ હશે ત્યારે પ્રજા કેટલી સુખી થઈ છે હશે અને આ દ્રશ્ય બન્યું ત્યારે કેટલી દુઃખી થઈ હશે.