Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
વર્ષ–૧ અંક ૩૩-૩૪ તા. ૨૦-૪-૯૯ :
ભુખે મરીએ તે હા પણ સાધુ પાસે ઘન કદિ ન માંગીએ, તે આપતા હોય છે? છે તે ય લઈએ નહિ તે તે અમને સંસારમાંથી બહાર કાઢી, લક્ષમીની મૂરછ ઘટાડી, જિ છે ભગની લાલચ ઘટાડી ત્યાગ બતાવી મોક્ષે પહોંચાડનાર છે. જે આવા તમે બની છે ૬ જાવ તે કાલાથી અહીં પણ સુધારે થઈ જાય.
તમારૂ ભલું સુખ-સંપત્તિમાં, ખાઈ પી શકે તેમ નથી. પણ તમે કોઈ જ
ન કરે અને સારું કરે તેમાં તમારું ભલું છે. જે જીવ સારી રીતે જીવે તેને જ કે સરકાર ગમે તેટલા કાયઢા કરે તે પણ એક કાયદો નડે શેનો ? તમને કાયદા જે નડે છે ત્ર છે તે શાથી નડે છે ? તમે ખોટું શું કામ કરે છો ? જે એમ કહે કે દાળ-રોટી ઇ છે નથી મળતી માટે ખોટું કરું છું તેમ બોલે તે હજી ચૂપ રહેવું પડે. તેને ય બચાવ :
કરવા જેવું નથી. પણ તમારા જેવા સારા માણસે એ ખોટું કરવાની જરુર ક્યાં ઉભી ૨ થઈ ? આ શરીર શું માંગે ? જ્ઞાની કહે-પેટ માંગે તેટલું આપવામાં આવે તો તેને છે કેઇન્ટિ રેગ થાય નહિ. છેટું કેમ કરવું પડે છે તેને વિચાર કરે છે. પછી તેને જ લાગે કે હું ભુલી રહ્યો છું, ઊંધે માર્ગે જઈ રહ્યો છું. આ વાત જેને ન સમજાય કે તે તે જ્ઞાનીની ય મશ્કરી કરે. આજે દુનિયામાં જે બમશ-તેફાની હતા, તેમને
ચેતવવામાં આવતા હતા છતાં નહતા માનતા, તે બધા આજે ગભરાવવા લાગ્યા છે. છે ઘણું મૂઝવણ માં છે, ઓળખાણ પણ કામ લાગતી નથી.
તમે ડાહ્યા હો, ડહાપણથી જીવતા હો તે ચિંતા કરવા જેવું નથી. આપણે દિ જ એવી રીતે જીવવું છે કે મરતાં વાંધો ન આવે, મરવાનો ડર ન રહે. નહિ મરવા ૨ ત્રિ માટે ઘરે ઘ કવાખાના ખોલ્યા છે. આજે દવાખાના-હોટેલ-સીનેમાએ જરૂરી મનાયા છે ઈ છે. સુખના સાધન તમારે મન તે. ગમે તેટલી હોસ્પિટલો બોલે તે બધા જીવી જ શ જવાના...! મોટા મોટા મરી ગયા. કેઈ ડેાકટ૨ મરવાનું બચાવી શક્યો નથી પણ ૬ મરવાના ઉપાય કરે છે. તમે જે રીતે જીવશો તે દુર્ગતિનાં જ જવું પડશે. હજી છે છે તમે નહિ રામજે તે અવે સારે જનમ સામગ્રીવાળો મર્યો છે તે નકામે જશે. જ જીવન બરબાદ થશે, પાયમાલ થશો. જેમ તેમ કરી મરવું પડશે. મેં ભુલ કરી તેમ જ ક યા પણ આવશે નહિ, માટે સમજે અને સારી રીતે જીવે તે ય હજી બાજુ ૨ હાથમાં છે.
ભગવાનના નામે ધર્મ સ્થાન થાય. દુનિયાના સ્થાન ન થાય. કાગળ ઉડી ન જ 8 જાય તેના માટે જે પેપરવેઈટ વપરાય તેમાં ય ભગવાન ઘાલવાના છે. તેની સામે જ જ ચા-પાણી, બીડી-સિગારેટ પીશે....શું બેશરમ લકે ભેગા થયા છે..! ભગવાનની ૬