Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ છે ;
જૈન શાસન [ અઠવાડી) ઇ ઠેકડી કરવા માંડ્યા છે. હાથે કરીને દુર્ગતિમાં જવાનું પાપ બાંધે છે. ભગવાનનો જ પ્રચાર કર્યો છે કે અવહેલના કરી છે ? પિન પર ભગવાન.કેણ સમજાવે ? જ ડાહ્યા માટે ધર્મ છે, ગાંડા માટે નહિ. દેઢ ડાહ્યા માટે ય નહિ આજે અભણ ૨. ગાંડા છે, ભણેલા દેઢ ડાહ્યા છે. વકીલ કાયઢાની કલમ વગર બેલે ? જજ જજમેન્ટ
પણ કાયઢાની કલમ વગર આપે ? ધર્મની બાબતમાં આજના લબાડ લોકે મરજી 3 આવે તેમ બેલે છે તે ચાલે ? આ (ધર્મની) જગ્યા નકામી છે ? ધણી વગરની છે ?
આધાર વગર બોલે તેને ચલાવી દે તે સંઘે કહેવાય ? સંઘ ડાહ્યો હોય તે જેમ તેમ જ બોલનાર–લખનારને જ પૂછે કે ભગવાનના ધર્મની વાત કરવી છે તો ભગવાને ધર્મ : જે રીતે કહ્યો તે મુજબ બોલ. તારી મરજી મુજબ બોલવાનું નથી. બેરી-૨૨ કાયદાની છે. બહારથી બેલે. તો બેસાડી દે તેન જેના શાસનમાં કાયદો જ નથી ? ભગવાનને કેાઈ પર છે કાયદે રાખ્યો નથી ? નાગાઓને નાચવાનું આ સ્થાન છે ?
ભગવાનના સંઘમાં જેને રહેવું હોય તેને ભગવાની આજ્ઞા મુજબ ચાલવું પડે, આજ્ઞા વગર-જેની નિશ્રામાં હો તેને પૂછયા વિના એક કામ ન થાય. રાજે તે તમે ધમને એ બનાવ્યું જાણે મરજી મુજબ રમવાનું સાધન ? અમે પણ જે ભગવાને કહ્યા મુજબ કહેતા ન હોઈએ તે અમારા જેવા બઢમાશ દુનિયામાં બીજા એક નથી. તમારી બઢમાણી કરતાં અમારી બદમાશી વધી જાય. અમારી કિંમત ભગવાનને લઈને
છે. ભગવાનની ખાતર ઘર-બાર પૈસા-ટકાદિ છેડયા અને ભગવાનનું કહેલ કરનારા - અમે બીજુ કહીએ તે અમારી બઢમાશી વધી ગઈ ને ?
ભગવાનને સંધ ડાહ્યો હોય તે પચીશમો તીર્થકર છે શાર્થ. ? વીશની ૬ 9 આજ્ઞા માથે છે માટે. આજ્ઞા મુજબ જ બલવાને–વવાને-વિચારવાનો નિર્ણય છે. .. ટે, આવે જે નિર્ણય ન હોય તે તે સંઘમાંથી આપોઆપ બહાર છે.