Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ -૧૧ અંક-૩૩/૩૪ તા. ૨૦-૪-૯૯ :
છે. ગમે તેટલુ ભણ્યા હાય તેા ય અજ્ઞાની છે.
તે! આ સંસાર
મન
આજના ઘણા ભણેલાઓને પાપના ભય લાગે છે? પાપ, પાપ પણ લાગે છે ? સંસારમાં તા રાજ પાપ કરવુ' પડે, રાજ ષટ્કાયની હિ`સા કરવી પડી છેડવાનુ મન થાય છે ખરુ ? તમને ય આ ઘર-ખારાદિ છેાડવાનુ ખરું ? તમે આજ સુધી ઘર છેાડી શક્યા નહિ તે ઘર છેડવાનું મન માટે કે છેડવાનું મન હેાવા છતાં ય ન છેડી શક્યા કે છેાડવાની કરી નથી ?
થાય છે હતું નહિ મહેનત જ
: ૭૪૭
જેને 'માક્ષ મેળવવા હાય તેને શું કરવુ પડે ? સભ્યજ્ઞાન મેળવવું પડે. શા માટે? આ બાખા સ'સાર બહુ ખરામ છે માટે રહેવા જેવા નથી' તે સમજાઇ જાય અને તાકાત હાય તા તેનેા ત્યાગ કરવાની શક્તિ આવે તે માટે ભણવાનું છે. તમે તમારાં મતાનાને હજારો રૂા. ખચી ને દુનિયાનું જ્ઞાન ભણાવા છે પણ ધર્મનું કશું ભણાવતાં નથી તે આજના જૈના માટે મેટામાં માટુ' લ છે ને ? આ કલ`કથી અહી આવનરામાંથી પણ મુક્ત કાણુ હશે ? તમે તમારાં સંતાનાને દુનિયાનુ જ્ઞાન જ કેમ ભણાવા છે! એમ કેઇ પૂછે તે શું જવાબ આપે ?
ઉ :
સભા : પૈસા કમાય અને મેાજમાદિ કરે માટે. તેના જેવા મહામિથ્યાષ્ટિ બીજા કાણુ ! સભા ; જરૂરિયાત હાય તે કરે તેમાં મિથ્યા કેમ લાગે ? ઉ૦ : `િને જરૂરિયાત મેાક્ષની હેાય કે સસારની હાય? ઘણા મહાત્માએ થયા. ઘણા રાજપુત્રો, ચક્રવત્તિ એ સાધુ કેમ થયા ? શ્રી અરિહ‘તપરમાત્માએ પણ સાધુ જ કેમ થાય છે ? તમે બધા કેના ભકત છે ? હજી પણ મા શરીરના જ પક્ષપાત કેમ કરેા છે ? આ શરીર તા અહી જ ઉત્પન્ન થયુ છે અને અહીં જ તેને સળગાવી દેવાનું છે કાં કાઢી દેવાનુ છે પણ તે તમારી સાથે ખરું ? તમારે પણ અહી થી જવાનું છે, અહી કાયમ રહેવાનું નથી તેા તમે તમારા આત્માની તે ચિંતા જ કરતાં નથી. આજે તમે સ`તાનાને જેમ જેમ ભણાવા છે તેમ તેમ માટે ભાગ પાપી જ બનતા જાય છે. તે ભગવાનના નથી અન્યા પણ માબાપના ય નથી રહ્યા અને જેને પરણીને લાવે તેના પણ નથી રહેતા. આજના તમારા સ`સર કેટલે બગડી ગયા છે તેનું વર્ણન થાય તેમ નથી! આજે તા
આવે
તે।