Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
! ગ્રીકનો બાદશાહ સિકંદર ૬
ઈસ્વીસન પૂર્વે ૩૨૭ પહેલાં હિંદ પર ચડી આવ્યો. હિંને જતી તે બલુચી૬ સ્તાન પહોંચે. ત્યાં બાલિબન શહેરમાં તે મૃત શય્યા પર પોઢો. વિશ્વ વિજયી બનવા
નીકળેલા તેનાં સ્વપ્ન ભાંગીને ભૂકો થઈ ગયા. ખૂબ વેઢના થાય છે. બીજી બાજુ કરેલા છે. કર્મની દિલમાં વેદના થાય છે પસ્તાય છે. છેવટે તેની આંખો ઉઘડી – એટલે મરણની છે. પથારીમાં જ એણે મરણ શરણ થયા પહેલાં મુનિમને બોલાવ્યા તેણે ફરમાન કાઢ્યા છે જે સિકંદરના મૃત્યું ફરમાન તરીકે ઓળખાય છે. આ ફરમાનો ખૂબ વર બેધ અને ૪ સત્તા સંપત્તિની અશરણુતા દર્શાવનારા છે. યૌવન અને એ જીવનની કે અમુક નિશ્ચય
અવસ્થા નથી - મને બાહુબળ હતું – રાજબળ હતું - ઠળ બળ એટલે કે મીટ્રીને ૨ બળ હતું – વળી મને હતું કે હું તે મરવાને નથી. શરીર જોરઢાર – બળવાન – છે જ તીનું – આરામ કે વાસનાની ભૂખમાં બસ હું વૃદ્ધ નહિ બનું - પણ, જ્યારે સાંધા ૨ નબળા પડે – મનોબળ નબળો પડે ત્યારે માનવ વૃદ્ધ બને છે પછી ચામડી કરચલીવાળી છે બને છે ચિંતા-આશંકા-અંધશ્રદ્ધા-ભય-દુ:ખથી માણસ ઘરડો બને છે. અને સામે કરેલા છે દુષ્કૃત્યોના પડછાયા પડે છે અને ત્યારે એનું મસ્તક ઝુકી જાય છે. ઉછળતા ઉ૯લાસને તે
ધૂળમાં મેળવી દે છે. સિકંદરે કઈ સાથે આવશે નહિ કંઈ સાથે લઈ જવાશે નહિ કે ૨ બેધ આપે.
– શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન). આપને ભક્તિનો લાભ લે છે?
પૂ. સાધુ-સાધ્વીજી-ભગવંતેને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરત ટિંગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન ૨૫/૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મચ્છરદાણીની ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૨૫– પિસ્ટ પાર્સલને ખર્ચ અમારા તરફથી.
શાહ મછરદાની
પેશિયલ શાહ મચ્છ૨દાણી પ્રાપ્તિસ્થાન :અમે બનાવીએ છીયે.
જયંતીભાઇ શાહ ૩ શ્રાવકને પિષધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચોક, છે છે થઇ શકે.
માલેગામ-૪૨૩૨૦૩ જિ. નાશિક * છે (વેપારી પુછપરછ આવકારશું ન ક ઘર (૦૨૫૫) ૩૧૯૬૫