Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
. તા. ૩૦-૩-૯૯
રજી. નં. જી./એન.૮૪
જ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
ULINZJILI
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિઝયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
ના પાપના ઉદયથી આવતાં દુઃખ મથી વેઠવા એટલે દુઃખના મૂળને કાપવું. સંસારનું છે.
સુખ તે જ દુઃખનું મૂળ છે. કેમકે, સંસારના સુખની ઇચ્છા પાપના ઉપથી થાય છે
છે, તે ઇચ્છા મુઢ પાપ છે અને તેનાથી પાપને જ બંધ થાય છે. કે ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી, સુખને સારું માને તે બધા દુઃખી.. ક શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખ જ ગમે તે નાલાયક છે. આ # સંસારના સુખ માટે શ્રી નવકારમંત્ર ગણ તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે.
ધર્મ એટલે આત્માને પરિણામ મોક્ષની ઈચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે. જ ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસે-ટકે આત્માના ધર્મ પ્રાણને લુંટનારી ચીજ છે. છે કે ધર્મ કરતાં પણ પૈસે જેને વધારે વહાલો લાગે તેને ધમની કિંમત હોય જ નહિ. છે કે અનિત્યાદિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની જાતને સંસારમાં ફસાયેલી માને. છે જે શરીર પર પણ પ્રેમ જાય તે ખરેખર ધર્મ આવ્યો કહેવાય. છે કે સંસાર સારે છે જ નહિ, સંસારને જેને રસ લાગે તે ખરાબ થયે સમજે. એક અવિરતિ એવું ભયંકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરાય અપ્રીતિ ન થવા દે અને પોતે કરેલા જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કહિ ?
| ન દે. અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થોના પ્રેમી બનીએ, તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે અમે પણ
મહાપુરુષોની આશાતના કરનારા છીએ. છે સ્યાદ્વાઢના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ-છેડાવાય નહિ.
બીજાને સમજાવવાની કોશિશ કરાય, ન સમજે તે ત્યાગ પણ કરાય પણ વિદ્ધાન્તની આ જ વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) . c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્ર પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિવ કર્યું.