Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે તારે હવે મૂંગા રહેવું છે કે પછી ધરી કઉં એક બે લ?
અરે ! પણ સાહેબ! લોકો શાસ્ત્ર વિરૂદ્ધ, પર્યાવરણની પ્રવૃત્તિઓ કરે, છપાવે છે ઇ તે ય તેની સામે કશું નથી કરાતું અને આપણને જ આ ભગતો કેમ પૂછતા આવે છે? - તું છે ને હવે માર ખાવાનો જ થયો લાગે છે. તારી જીભને જપવા ને મોઢામાં.
અરે ! પણ સાહેબ ! હું એક વખત મારા વડિલના પિતાના ફેટ આગળની રકમને જ સંસ્મરણાલયમાં વાપરવાની કહી દઉ અને પછી બીજી વખત તે જ રકમના બે ભાગ ૪
કરીને સ્મરણાલયમાં અને મંદિરમાં વાપરવાની કહું ત્યારે જાહેરાત કરનારા મને કઈ દિ. પૂછવાની પણ હિંમત નથી કરતા કે પહેલા સંસ્મરણાલયમાં લઈ જવાની વાત શેના ર આધારે કરેલી અને હવે બે ભાગમાં વહેંચવાની વાત શેના આધારે કરો છો ? એના જેવી આ વાત છે. ભદ્રંભદ્ર! તમે તે કંઈક સમજે - તું હવે અહીંથી ઉભો જ થઈ જા. મારે તારી સાથે વાત જ નથી કરવી ? છે ભદ્રંભદ્ર એવા મેં મારા તે શિષ્યને હાથ પકડીને ઉભો કર્યો, પણ તે પણ.... ૨ ને પણ સાહેબ કહેતો જ રહ્યો. મેં કીધું. પકડ અંગુઠા. અને અંગુઠા પકડાવ્યા એટલે છે જ ભઈ સાહેબને ભાન થયું. અંગુઠા પકડેલા છોડીને કહે કે–“અછો આપણે લેકે શું જ ર કરે છે તે નહિ જોવાનું એમ જ ને ? આપણે લોકેએ ખંડનવાળી પ્રવૃત્તિ કરી હોય છે છે એટલે ખંડન કર્યા કરવાનું એવું કોણે કીધું ? આપણને તેમાં લાભાલાભ જોયા પછી આ આ જ પ્રવર્તવાનું. બરાબર ને.” ૨. “તું હવે બરાબર હમ.”
પણ.. ભદ્રંભદ્ર ! (ભદ્રંભદ્ર પાછા હસી પડ્યા.) એક શંકા રહ્યા કરે છે કે તે કે પછી એકતિથિવાળા તેમની મંગળવારની સંવત્સરી કરવાના છે તેનું ખંડન કરવાની છે પણ હવે તે જરૂર નથી ને? તો પછી માટે ખંડન કરાય છે? કરશે એ ભરશે. ૨ ભગાના ભાઈ ભારે કરી તે તે. એકતિથિવાળા મંગળવારની સંવત્સર બેટી જ એ હોવા છતાં તેને સાચી છે તેમ મનાવીને કરે છે માટે ખોટા છે. માટે જ તે ખંડન , & કરવા યોગ્ય છે.
અને આપણે ત્યાં
તને છે ને હજી પૂછ-પૂછ કરવાની આદત દૂર ન થઈ. હવે જે તુ પૂછયા છે છ પૂછ કરીશ ને તે એક પ્રશ્નન દીઠ ૨૫ દંડ બેઠક કરાવીશ. ચલ જા કામ કર ત રૂ. ૨ 5. એ બબડતે બબડતે ગયે કે મારૂ કામ જ આ જ તે છે ને તમે પૂછવા દેતા ર નથી. કંઈ નહિ.