Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૧ અંક-૩૧/૩૨ : તા. ૩૦-૩-૯૯
: ૭૧૫
તે નવકાર સાંભળતા સાંભળતા મરે તો ય દુર્ગતિમાં જ જાવ. શ્રી નવકાર સાંભળતા તા બહુમાન થવુ જોઈએ, હાથ જોડાવા જોઇએ. જ્યારે રેકર્ડમાં ખેલે ત્યારે સીગરેટ પીતા પીતા, ચા—પાણી પીતા પીતા, ગપ્પા મારતા સાંભળે તેને નવકારનું જ કર્યુ” કહેવાય ને ?
અપમાન
* તમારા વર્ષે ઓછા પડે ;
ગણાય છે અને તે હરામખારીની જિૠગીના વ
આ
જૂએ
ગભરાઈ
અહીંથી આપણે બધાએ જવાનું છે. અહીંની કારવાઇને અનુસારે ગતિ થવાની છે. તમારી હેાશિયારી, હરામખારી જગત જોઇ શકતું નથી, સમજતું નથી. હરામાર પેાતાને હરામખાર નથી માનતા તેવા લેાકેાથી જ જગતમાં ઉપદ્રવ વા છે. છતા પણ તમારા આ ગાંડા જગતમાં હરામખારી તે ગુના જ યુનાની વર્તમાન કાયદામાં પણ સજા છે- જો એક માણસની દુનિયામાં ત માનેલા પાપેાની- સજા કરવા કાટ એસે તેા તેની ખૂટે. આજે કયાને જાણ કાયદાને અને પેાતાની જાતને વાંચે જાય ! વર્તામાનમાં આટલી સજા થાય તેવી હરામખારીથી પક્ડાયા નથી પણ તે હરામખારીની સજા થવાની છે આટલું માના તે ચ કામ થઇ જાય, તમે હજી પાપથી એન્નુમ ઢાચ ન છૂટી શકે પણ પાપને પાપ માનતા થાવ તા ચુ આવી જાય. તમે લેાકેા જાગે! માટે અમે રાડા પાડીએ છીએ. તમે નિદ્રાથી જાગે... માહથી મસ્ત બનેલા દુનિયાના જીવા જાગતા ભૂંડા, તે જેટલુક જાગે તેટલા વધારે અનથ કરે. પેાતાની જાત માટે યુ અનેપર માટે ય માટે જ ભગવાન કહી ગયા કે તમે સમજે. સમજ્યા વગર્ ઠેકાણું પડશે નહિ,
પલટા
માહ
સારા
તમારામાં જાગેગા...
ઊંઘતા
* ઘચીના ખેલ જેવા આપણે :
દુઃખ
શરીર અનાઢિથી મે વળગાડેલુ છે, જે જીવ જન્મે તે શરીરને મનાવે, જન્મ તે જ રાગ છે. જન્મે તેને સુખ અને સુખની સામગ્રીની જરૂર પડવાની પ્રમાણમા તેને મળવાની તેમાં તેને રસ આવવાના દુ:ખ આવે તે તે યારે જાય, ક્યારે ન્તય તેમ વિચાર કરવાના અને સુખ મેળવવા ફાંફા મારવાને રચ્ મેક્ષ તેને યાદ નહિ આવવાના, ધર્મ કદાચ યાદ આવે તે સુખ મેળવવા અને દુ;ખ કાઢવા માટે કરવાના સરવાળે ઘાંચીના ખેલની જેમ ત્યાંને ત્યાં ફરવાના. ઘાંચીના બેલને ફેરવવા આંધળા બનાવવા પડે તેમ તમે આમાં છે. સુખ છે...આમાં સુખ તેમ જૂએ તે મેળવવા પ્રયત્ન ય કરો. સુખ આવે એટલે નાચવા માંડા અને દુ:ખ