Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિ] ૨ ( અનુ. ટાઈટલ ૨ નું ચાલુ ) એકવાર દારૂ ભગવંતે કહ્યું–આ સાધર્મિક છે. એને કહ્યું ચાલે, ઘરે લઈ ગયા. ૨ ? એવી સુંદર સાધર્મિક ભકિત કરી કે પેલા ભાઈ વિચારતા થઈ ગયા. પછી પૂછ્યું – છે
પૂજા કરી ? ના, મેં નથી કરી સાધમિ કે કહ્યું. બેને કહ્યું લો સેવાની જોડી-થાળી- ર કે પૂજાની સામગ્રીથી ભરપુર–પેલા ભાઈએ કહ્યું. મને પૂજા નથી આવડતી. બેને કહ્યું-બેટા,
પૂજન, ભાઇની સાથે જા, સરસ પુજા કરાવજે. પુજન સાથે ગયો. ભક્તિનો એવો રંગ $ લગાડી દીધું કે લે ભાઈ પુજા કરતે થઈ ગયે. મળેલી સંપત્તિ. સમય-ધન-બુદ્ધિનો છે 9 આવો સદુપયોગ થાય છે કે લાભ થાય.
જન્મતા ઉકાળેલું પાણી અને રાત્રિભેજન, કંદમૂળ, અભય પિતાનાં શરણે છે આવેલા આત્માઓના જીવનમાં પ્રવેશ ન પામે તેવી ચિવટ રાખનારા આજે પુણ્યવાનો છે.
( અનુ. પેજ નં. ૬૮૦ નું ચાલુ ) છે હૈયાની ધર્મ પરિતિની હીનતા સૂચવે છે. જ્યારે દીકરા સાથે તે પછી ય વાતચીત છે છે થશે પણ તારક રૂનો સમાગથે જ આણ કલ્યાણનો રસ્તો છે- તે ભાવના હૈયાની છે. છે. નિર્મલ પરિણતિ સૂચવે છે. માટે આપણે જે સાચું આત્મ કલ્યાણ કરવું હોય તે છે
હિયાની આવી પરિણતિ બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. સૌ ધર્માત્મા દેખાદેખીના જ છે પ્રવૃત્તિ ધર્મમાં ૫ ગલ બનવાને બઢલે પરિણતિ નિર્મલ કરવાના પ્રયત્નો આકરો : રે તે જ ભાવના સહ. વિરમું છું.
જેન શાસન” અઠવાડિક માલિકી અને તે અંગેની અન્ય માહિતી
-- ડેકલેરેશન -- ફર્મ નં. ૮ રૂલ નં. ૮ ૫ માલિકનું નામ : શ્રી મહાવીર ૧ મુદ્રક, પ્રકાશક, તંત્રી : સુરેશ કે. શેઠ
શાસન પ્રકા. ટ્રસ્ટ છે. ( ૬ સરનામું
: લાખાબાવળ 9 ૨ રાષ્ટ્રીયતા : ભારતીય
(જામનગર) ૩ પ્રકાશન સ્થળ : વઢવાણ શહેર
ઉપરોક્ત માહિતી સત્ય છે. (સૌરાષ્ટ્ર)
તા. ૧૨-૩-૯૯ સુરેશ કે. શેઠ 2 ૪ પ્રકાશનની સામયીક્તાઃ સાપ્તાહિક
પ્રકાશક