Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જવા માટે હું જીવિજયસૂરીજેજી મહારાજની - બ ૧
wel zosu CUNNY W piedod PBU NOU YU120347
-તંત્રી.
riallar
૬ઠ્ઠાણી ,
પ્રેમચંદ મેઘજી ગુઢક
૮+લઈ) NO$EHR WOLEHYGLIG OM
(૪જ ) ન કરેe૪૪ કીરચંદ શેઠ
(જack૪)
•
K
NS • કવાર્ટઉફ "ઝાઝી વિઝા રા. શિna - Ana a
(૪૪)
વર્ષ : ૧૧] ૨૦૫૫ રૌત્ર સુદ ૧૪ મંગળવાર તા. ૩૦-૩–૯ [અંક: ૩૧-૩ર ૬ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૩,શ્રાવણ સુઠિ-૧૦/૧૧ મંગળવાર તા. ૫-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું છે છે તો વિવિધ રામાપના. ( પ્રવચન ૩૧ મું ચાલુ)
અવ૦ ) ? જ આજે અનશન તપ તે મોટાભાગમાંથી નીકળી ગયો છે, જ્યારે જે મળે તે ૨ ૨ મેમાં નાખવા જોઈએ, મન થાય ત્યારે ય ખાય. આજે તે રોજ વ્યાખ્યાનમાં આવે છે છે તેવા માણસો પણ રાતે ખાનારા છે. જે વખતે જે મળે તે ખાનારા છે. ખાવું તે જ આ પાપ છે તેમ લાગ્યું છે? આપણે ત્યાં ખાવું તે ધર્મ નથી પણ પાપ છે પણ ૨. ખવરાવવું તે ધર્મ છે. મેક્ષસાધક ધર્મની આરાધના સારી રીતે થઈ શકે તે માટે છે
આ શરીર પાસેથી કામ લેવા માટે તેમાં થોડું નાખે તે તે અધર્મ નથી બનતું એ એ બાકી ખાવું તે અધર્મ જ છે. શ્રાવક સુપાત્રદાન આપ્યા વિના, સાધર્મિકને શકિત છે મુજબ જમાવ્યા વિના ખાય-પીએ નહિ. કેમકે, તેને ખાવા-પીવાનું છોડવું છે. ૨ ખવરાવવાનું શીખે તેનું ખાવાનું છૂટે. જ્યારે મન થાય ત્યારે ખા ખા છે જ કરે તે ખાવાનું છૂટે નહિ. આજે તમે સાજા–સારા રહો છો તે જ જ નવાઈ છે બાકી તે હોસ્પિટલમાં હો. મોટાભાગને ખાવાનો એ રોગ છે ૬ વળગે છે કે તપ કરવાની શક્તિ હોવા છતાં ય તપ કરવાનું મન થતું નથી ઘણું છે