Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કક પ્રેરણામૃત સંચય - ૬
– શ્રી પ્રજ્ઞાંગ છે કે સ્ત્ર -
- - - તેને જ દેવ-ગુરૂ-ધનો ખપ ડે છે “મારે પસે મને જીવાડી શકે તેમ નથી, મારો પસે મને મરતે બચાવી ? છે શકે તેમ નથી, મારો પસ મને પાપ કરાવી દુર્ગતિમાં લઈ જનાર છે. આમ જે છે હું માને તે હજ પૈસાથી સારાં કામ કરી શકે. બાકી પૈસા માટે જ આજે દુનિયામાં જ છે તેફાન છે. આગળ આબરૂની કિંમત હતી, પૈસાની નહિ. આબરૂ ખાતર ઘણાએ હિરા ,
ચૂસ્યા. આજે તમને પૈસાની કિંમત છે આબરૂની નથી. આજે પૈસાવાળાને લેક ૨. ૨ લુચ્ચા, હરામખોર, ઉઠાવગીર, બદશાશ કહે છે તેની આબરૂ છે? એક કાળે પૈસા છે છે વાળાને લેક સારા માનતા હતા. જેને ઘેર પૈસે તે બધાને ખાત્રી કે તેની પાસે જ એ જરૂર વખતે જઈએ તે કદિ ખાલી હાથે પાછા આવવાના નથી. આજે જરૂરવાળે છે. કે તમારે ઘેર આવે તે ? ભગવાન કહે છે કે જનમ તે જ પાપ છે.” જીવ જમે તેની પર છેસાથે જ તેને પૈસાની અને પૈસાથી મળતાં સુખની જરૂર પડે છે. પૈસે ય ખરાબ છે અને પૈસાથી મળતું સુખ પણ ખરાબ. આ બેને ખરાબ માને તેનું જ જીવન સુધરી છે જ જાય. તેને જ ભગવાન સાધુ અને ધર્મને ખપ પડે. ખરાબ ચીજનો ખપ પડે તેના ૬ માટે બીજું ખરાબ કરાય?
આપણી મરજી ચાલે જ નહિ
આપણે ધર્મ કરવો છે પણ તે ભગવાનના કહ્યા મુજબ પણ આપણી મરજી છે મુજબ નહિ. ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ જ કરાય તેમાં અમારી-તમારી મરજી છે
ચાલે જ ન.િ અમારે પણ ભગવાનની પાટ પર બેસીને અમારી મરજી મુજબ બોલવાનું નથી પણ શાસ્ત્ર મુજબ જ બેસવાનું છે. માટે બેરીસ્ટર કેર્ટમાં ગમે છે તેટલી દલીલો કરતો હોય પણ કલમ મુજબ જ ને ? જજ જજમેન્ટ પણ કલમ મુજબ જ જ આપે ને તેમ અમારે શાસ્ત્ર મુજબ જ બેસવાનું છે. અમારી મરજી મુજબ છે. બોલીએ માટે સાંભળે છે કે ભગેવાનના શાસ્ત્રમાં કહ્યું તે મુજબ બેલીએ માટે રે સાંભળો છો " તમે સાધુઓને ગુરૂ માને ને? સાધુએ ભગવાનની આજ્ઞા મુજબ છે જ ઘર-બારાદિ, પૈસા-ટકાકિ છોડયા, ચતુવિધ શ્રી સંઘ સમક્ષ પાંચ મહાવ્રત સ્વીકાર્યા જ તે વિચારવાનું, બોલવાનું, વર્તવાનું લાગણી નૈની રક્ષા મુજબ કબૂલ કર્યું માટે સાધુને ૨
ધન
માટે સાધુને .
0
:.