Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૨૯/૩૦ તા. ૧૬-૩-૯૯ :
: ૬૮૩
લાયક છું કેમકે મેં બહુ પાપ કર્યા છે. હવે મને આ દુઃખ સહન કરવાનું મળ આપ.’ આમ માના ા ય સારુ થવાની સભાવના છે.
* સામગ્રી સારી ખામી આપણી ખરાબીની જ
તમને દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી સારામાં સારી મળી છે. છતાં હજી તમને સ'સાર છેડવાનુ અને મેક્ષે જવાનું મન થતું નથી માટે લાગે છે કે તમે પુણ્ય મેલુ કરેલુ. . વખતે ધર્મ ખરાબ રીતે જ કરેલા. ધર્મ કરેલેા તેથી પુણ્ય ખંધાયું પણ એવું ખરાબ બંધાયું છે કે, ભગવાન, ભગવાનના મંદિર મળવા છતાં, સાધુના ચાંગ થવા છત્તા, તીર્થોમાં જવા છતાં હજી અમારે વહેલામાં વહેલુ માક્ષે જ જવુ’ છે તેમ મન વતું નથી. આવા સારો મનુષ્યજન્મ આપનારૂં તમારૂ પુણ્ય ખરાબ માટે તમે ખરાબ છે તેમ લાગે છે, પાપનુબ ધી પુણ્ય જ એવુ છે કે, ‘ભગવાનની, સાધુની સાચી ભક્તિ કરવા ન દે, ધર્મ ઊંધી રીતે જ કરાવે અને પાપ કરાવી દુતિમાં જ મોકલી આપે.’ આજે મદિરમાં જનારને પૂછીએ કે ઘર તારું લાગે છે કે મંદિર તારૂં લાગે છે ? પુણ્ય જ ખરાબ છે માટે મંદિરમાં ઉપાશ્રયમાં મંદિર, સાધુ કે ધર્મ ‘મારો' લાગતા જ નથી પણ ઘર-પેઢી, કુટુંબ-પરિવાર, સ્ત્રીછેકરા, પૈસા- ટાઢિ‘મારા' લાગે છે. હવે તે મા-બાપ પણ ભૂલાઈ ગયા છે. તેવા કાળમાં ફેરફાર થઇ ગયા છે. ભગવાન, સાધુ, ધમ ભૂલાઇ ગયા, મા—માપ ભૂલાઇ ગયા, કેવી દુર્દશા થઇ છે ! આ જનમ પાપ કરવા માટે જ મળ્યા હાય તેમ નક્કી થાય છે.
જવા છતાં
આ જન્મમાં આજે એવા એવા પાપ થાય છે કે જેથી એમ લાગે છે, કે અન’તકાળે ય આવા જનમ નહિ મળે. જે ભગવાનનું, સાધુનું કે ધનું ન માને તેને ભગવાન-સાધુ કે ધર્મ શું કરે? પુણ્ય જ ખરાબ ખ`ધાયુ છે માટે જ સારી બુધ્ધિ નથી આવતી. તેા સારી બુદ્ધિ મેળવવા મહેનત કરવી પડે. તમે કુટુ ખાદિની મમતા ખાતર જેટલાં પાપ કરશેા તે તમારે જ ભેગવવા પડશે, તમે તમારી જાતને તા બગાડા છે તેમ તમા! ઘરમાં જન્મેલાંને પણ બગાડા છે. તેના પાપના ય ભાગ તમને માટે હજી સમજે અને ચેતીને ચાલે, બાકી સુખમાં મહાલોા, ગમે તેમ કરીને સારી સામગ્રી પામી હારી જશેા તેમાં સામગ્રીના નથી પણ તમારી ખામીના
આવશે. બવા પાપ કરીને કયાં જશે ? સુધરવા પ્રયત્ન કરો તા માજી હાથમાં છે. પૈસા કમાશે। તે બાર વાગી જશે. આવી દોષ સામગ્રી પામી હારી જશેા તેમાં દોષ ખરાખીનેા છે