Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૨૯/૩૦ તા. ૧૬-૩-૯૯ :
: ૬૭૭
વપરાય. એ
ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણા દ્રવ્ય ગુરૂ વૈયાવચ્ચમાં ગણાય અને વાતને સિદ્ધ કરવા માટે શ્રી શ્રાદ્ધજિત નામના આગમ ગ્રન્થના પાઠ આપે છે. પરંતુ સ ંમેલનમાં શ્રાદ્ધજિત ગ્રન્થના એ પાઠ અને તેની ટીકાના પાઠનું અનુસધાન ન કરવાના કારણેા એ પાઠના યથાશ્રુત ઉપર છલેા અર્થ કરવા દ્વારા ગુરૂ પૂજનના દ્રવ્યને જીરૂ તૈયાવચ્ચમાં ગણવાની અને વાપરવાની ભ્રમણામાં પડી ગયા છે. સંમેનમાં શ્રી શ્રાધ્ધજિત ગ્રન્થના મૂલ પાઠમાં–
વસ્ત્રાદી દેવદવ્ય ધ્વ” એ પ્રમાણેના વાક્યથી તથા ટીકાના અત્રાપિ પુનઃવસ્ત્રાદી દેવદ્રવ્યયંત્-વઢ્ય માણુ-દેવદ્રવ્યવિષયપ્રકારવત્ જ્ઞેયમ, અયમ:” આ પ્રમાણેના વાક્ય વગરના અધુરા “યત્ર ગુરૂદ્રવ્ય ભૂક્ત સ્માત તત્રાયત્ર વા સાધુ કાર્ય વૈદ્યાં બન્દિ ગ્રહાદિ પ્રત્યપા યાગમાથ વા તાન્મિત વસ્ત્રાદિ પ્રદાન પૂર્વ મુકત' પ્રાયશ્ચિત' દેયમિતિ” આ પ્રમાણેના પાઠના આધારે વસ્ત્રાદી” એ પદમાં “આદિ” પદ્મથી સુવર્ણાદિ લે છે અને ટીકાનાં “યત્ર ગુરુદ્રવ્ય ભુકત સ્યા'' ઇત્યાદિ પાઠમાના ગુરુદ્રવ્ય'' પદ્મથી સુવર્ણા િદ્રવ્ય પણ લે છે અને એમ કરીને કાના એ અધુરા પાઠના અથ કરતા ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાદિ દ્રવ્યને ગુરૂ તૈયાવચ્ચનું ગણે છે અને પુરૂની વૈયાવચ્ચમાં વાપરવાનું જણાવે છે.
પરન્તુ શ્રાધ્ધજિત ગ્રન્થના એ મૂલ પાઠ અને એ પાઠનુ સ્પષ્ટીકરણ કરતી ટીકાના પાઠનું પૂરેપૂરૂ અનુસધાન કરીને અ કરવામાં આવેલ સુવર્ણાદિ દ્રવ્યને ગુરૂ તૈયાવચ્ચનું ગણી જ ન શકાય...
-
શ્રાધ્ધજિત ગ્રન્થના મૂલ પાઠ તથા તેની ટીકા કરતા ટીકાકારે મુહપત્તિ આદિ તથા જલ અનાઢિના ભક્ષણ ભાગવટા કે પરિભાગ કરવાના વિષયમાં જે પ્રાયશ્ચિત ખતાવ્યું છે તેમાં પણ વિશેષ વિધાન કરનાર મૂલ પાઠની અંદર વસ્ત્રાદિ દેવદ્રવ્ય વ” એ પાકનું સ્પષ્ટીકરણ કરતા ટીકાકાર મહુષી જણાવે છે કે અગાપિ પુનવસ્ત્રાદી દેવદ્રવ્યતૂ – વયમાણુદેવદ્રવ્યવિષય પ્રકારવત્ જ્ઞેયમૂ ।
-
અયમથ :- યત્ર ગુરૂદ્રવ્ય ભુત સ્યાત્ તત્રાડન્યત્ર વા સાધુકાયે વૈદ્યાથ અદિચહાદિ પ્રત્યપાયાપગમાદ્ય વા તાભિત વસ્ત્રાદિ પ્રદાન પૂર્વ સુકેત' પ્રાય
શ્રિત' દૈયમિતિ ।
શ્રાદ્ધજિત ગ્રન્થકારે ગુરુના મુહપત્તિ જલ અન્નાદિના ભાગવટા કરનારને જે પ્રાયશ્ચિત બતાવ્યું છે તેમાં “વત્થાદસુ દેવદવ્ય વ' પાંઠ દ્વારા વજ્રાદિમાં જુદી રીતનું પ્રાયશ્ચિત આપવાનું બતાવ્યુ' છે અને ત્યાધરુ દેવવ્ય વ” એ પાઠમાં
-