Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ જ નથી. આ વ્યાખ્યાન પણ શા માટે સાંભળવાનું છે? સત્યા સત્યને વિવેક પેઢી થાય,
સંસાર અસાર લાગે, મેક્ષ જ સાર લાગે, તેનું સાધન જે સાધુપણું તેની ઇચ્છા છે ર થાય માટે આ સંસાર શું છે? વિષય-કવાયની આધીનતા તે જ સંસાર છે.
સભા : ભણે તે સાચા-ખોટાની પંચાતમાં ઉતરવું પડે ને?
ઉ. : તમે બધા નક્કી કરે કે પૈસાની લેવડ–દેવડ કરવી પણ તેમાં સાચું-ખોટું છે જેવું નહિ. બજારમાં જવું પણ સાચું-ખોટું તપાસવું નહિ?
વ્યવહારમાં સાચું-ખોટું બધુ જવું અને અહીં સાચાં- બેટાંની ભાંજગડ ન જ તે કરવી તેમ જે માને તેના જેવો મહામિથ્યાદ્રષ્ટિ એક નથી. સાચું-ખોટું જાણ્યા વિના જ જ કદી સાચું હાથમાં આવે નહિ. જો ખોટામાં ફસાઈ ગયા તે બહુ નુકશાન થાય. ૬ જ વ્યવહારમાં ન સમજે તો બહુ નુકશાન ન થાય પણ અહીં ન સમજે તે અનંતાભવ છે દ પણ વધી જાય. સાચા-ખોટાને વિવેક કર્યા વિના ઘર્મ હાથમાં આવે જ નહિ. શાસ્ત્ર છે છે તે કહ્યું છે કે, ધમ પામવા માટે ત્રણ ગઢ લંધવા પડે. “આ દુનિયાનું સુખ જોઈએ ? જ છે અને દુઃખ નથી જોઈતું તે પહેલે ગઢ લંઘવો પડે. ત્યાંથી છટકો પણ પછી ૬ દિ કુતીર્થઓથી બચે તે અહીં અવાય. અહીં આવ્યા પછી પણ કુગુરુથી બચે તે જ જ સાચો ધર્મ હાથમાં આવે.
- તમે બધા એમ નક્કી કરે કે, મારે કઈને ય બેટે કહે નહિ, બધાને સારા છે એ કહેવા તો તમારા ઘર–પેઢી પણ નહિ ચાલી શકે. સગો દિકરો પણ ખરાબ હોય તે છે તેને ય ખરાબ કહેવો પડે. સારે માણસ કેઈને ય ખોટે કહે ? કેઇને બીજને છેટે છે એ કહે તે સારો હેય છોટે કહેવું નહિ તે કાંકરી નાખી લત પીરસે તે ય મથી જ જ ખાવ ને? બાંઈએ અનાજ વણે નહિ તે તમે ખાઈ પણ ન શકો. રાંધતાં જ પહેલાં અનાજ વણવું પણ પડે અને ઝાટકવું પણ પડે છે કે એમ કહે કે, કેઈને ય છે દિ ખાટાં કહેવાય નહિ તે તે બેવકૂફને આગેવાન છે !
સભા : સાચું-ખોટું કરવામાં જ ઝગડા થાય છે.
ઉ. : સાચાના રક્ષણ માટે ઝગડા કરવા પડે તે તે ઝઘડે ન કહેવાય પણ છે આ સત્યનું રક્ષણ કહેવાય. સાચા-ખેટાની જે તપાસ ન કરે તે સત્ય માર્ગ કરી હાથમાં જ આવે જ નહિ. આજે તમે સાચું-ખોટું સમજતા નથી માટે ધર્મ રસાતલ જઈ છે ૨ રહ્યા છે. છે જે અમે મક્કમ ન હોઈએ તે અમને ઢીલા પાડનાર ઘણું છે. આજે આવું જ જ કહી કહીને શ્રાવકે એ ઘણાને ઢીલા પાડી નાખ્યા. ભગવાને તે અમને સાધુઓને !