Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* રાજા તરફથી મેાં માગ્યું ઈનામ મળ્યું
એક વર્ષ થી એ છેકરે ઘેાડેસવારીની તાલિમ લેતા હતા. આજે તેની ઘેાડેસવારીની સેાટી થવાની હતી. ઘેાડેસવારીની લામાં એ ઉત્તીણ થાય તે રાજા તરફથી તેને મેાં માગ્યું ઈનામ મળવાનું હતું.
રાજમહેલની બહાર માટું મેઢાન છે. ઉસ્તાદ સાઇસ ઘેાડી લઇને એ મેદાનમાં આવી ગા છે. તાલિમ લેતા છેકરા પણુ મેદાનમાં આવી ગયા છે અને કસેાટી માટે તૈયાર થઇને બેઠા છે. રાજાની પ્રતિક્ષા થઇ રહી છે, સે...કડા દશકે પેાતપેાતાની જગા લઇને બેસી ગયા છે.
એવામાં સિપાઇઓની એક ટુકડી મેદાનની બાજુમાંથી પસાર
થવા લાગી.
તેમની પાછળ ખેડુતેાની એક ટાળી પણ હતી. ખેડુતાના હાથામાં હાથકડીએ પહેરાવેલી હતી. એ જોઈને છેકરાને નવાઇ લાગી. તેણે પૂછ્યુ: ઉસ્તાદ ! સિપાએ ખેડુતેાને ડીએ પહેરાવીને ક્યાં લઇ જાય છે ?
આ
ઉસ્તાદ સાઇમે કહ્યું: આ ખેડુતેાએ રાજ્યના જમીનવેરા ભર્યા નથી એટલે સિપાઇએ તેમને પદ્મીને દરબારમાં લઈ જાય છે.’
ખેડુતેાએ જમીનવેરા કેમ ભર્યા નથી ? ' છેકરાએ બીજો પ્રશ્ન પૂ.
‘આ વર્ષે` વરસાદ બિલકુલ પડયા નથી એટલે ખેડુતાના બધા પાક નિષ્ફળ ગયા છે. વાવેતર સૂકાઇ ગયુ. છે. અનાજ પાક્યુ નથી ખેડુતેાના કુટુ ખારું જ ખાવાના કુટુાને જ ખાવાના સાંસા છે. પછી તેઓ જમીનવેરા કેવી રીતે ભરી શકે?' ઉસ્તાદે છેકરાના પ્રશ્નનેા વિગતથી જવાબ આપ્યા.
હવે આ ખેડુતાનુ શું થશે ? ' છેકરાએ ઇંતેજારીથી એક વધુ પ્રશ્ન પૂછયા. એમનાં ઘરામાં જે વાસણસણ હશે તે જપ્ત કરવામાં આવશે અને તેએ વેરા નહિ ભરે ત્યાં તેમને કેઢખાનામાં પૂરી રાખવામાં આવશે.' સાઇસે કહ્યું.
છેકરાને ખેડુતાની દયા આવી ગઈ. તેણે મનમાં કાંઇક ગૃઢ વાળી. પછી તે ચૂપ થઈ ગયા. ત્યાં તે રાજા પેાતાના રસાલા સાથે મેઢાનમાં આવી ગયા. રાજાએ પેાતાનું આસન ગ્રહણ ક્યુ એટલે પછી બધા દરબારીએ પણ પાતપેતાની જગાએ બેસી ગયા.
પછી છેકરે ઘેાડેસવારીની પેાતાની કલા બતાવવા લાગ્યા. તે ઘેાડેસવારીમાં