Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૯૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) - શ્રી જિનેશ્વરદેવ ખુદ વિદ્યમાન હોય તો પણ જેને સંસારમાં જ રખડવું હોય છે તે તેને માટે કાંઈ કરી શકતા નથી. ભગવાનનું શાસન પણ તેવા જીવોનું કાંઈ કલ્યાણ ૨ કરી શકતું નથી. ધર્મ કર હશે તે ખૂબ ખૂબ ડાહ્યા બનવું અને આ કાળમાં તે જ ખૂબ સાવચેત રહેવું પડે એમ છે. છેઆપણે જે સમ્યગ્દર્શનની વાત કરી રહ્યા છીએ તે જે પ્રાપ્ત થઈ જાય તે હું ગમે તે કશામાં મઝા જ છે. તે ધર્મ જે સાથે ન હોય અને માત્ર પુણ્યને ઉઠય હોય છે
તે કેટલી વિટંબણા હોય છે તે તમારા અનુભવમાં છે. દુઃખમાં જેમ મન નો આનં
હોય શકે તેમ દુનિયાના સુખમાં પણ દુઃખ હોઈ શકે. બહાર ગમે તેટલાં દુઃખ હોય છે પણ ધર્માત્મા હૈયાથી મઝામાં હોય અને પુણ્યના ઉઢયે ઘણાં ઘણાં સુખ હોય તો પણ કે છે અંતરથી તે વિરાગી હોય. આજે અનીતિથી ધનવાન થયેલા બધા હૈયાથી લખી દુ ખી એ છે વર્તમાન કાળની દુનિયાને બરાબર જુએ અને સમજે તે માનસિક સુ. અને દુઃખ
બરાબર સમજાય.' ' દુનિયાના પુણ્યદય કે પાપોદય કે પાપોઢયમાં મૂંઝાય તે ધર્માત્મા નહિ. આ ૨ ઈ સંસાર તે પુણ્ય-પાપનું નાટક છે. આજે હાથ જોડાનારા કાલે સામા પણ થાય. તેથી છે છે કેઈ હાથ જોડે તેથી ખુશી થવાનું નહિ અને સામે થાય તેથી દુઃખી થવાનું નહિ.
આ વાત જે બરાબર સમજાઈ જાય તે લીલા-લહેર થઈ જાય તેવું છે. સંસારનું પુણ્ય છે જ પાપનું નાટક માત્ર જોયા કરવાનું પણ તેમાં રાચવાનું નહિ કે રીબાવવાનું પણ નહિ ! જ રાગ-દ્વેષથી પર રહે તે બચી જાય. કેટલીવાર પાપોય પણ ભલા માટે કેય છે તેમ જ જ પુ ય પણ ભૂંડા માટે હોય છે. આ સમજીને સંસારમાં સમતોલપણે જીવવું છે. આ ૨. “પુણ્યદયમાં “છાકટા બનવું નથી અને પાપોઢયમાં “રાંકડા' બનવું નથી” સંસાર ! જ છે શુભ પણ થાય અને અશુભ પણ થાય સમજીને જીવે તે બચી જાય. આ સભા :- આ બધુ વારંવાર સાંભળવા મળે છતાં અસર કેમ થતી નથી ?
ઉ.-મિથ્યાત્વ ગાઢ છે. ઘણા કહે છે કે “નરકાદિનાં જે ભય તે એ સ્વર્ગ તથા ૬ મોક્ષના સુખ બતાવે છે તે બનાવટી છે. નરક સ્વર્ગ અને મેક્ષ કેને જોયા છે?' 9 ક ધર્મ કરનારે દુખી હોય તે કહે કે-“ધર્મનું આ ફળ! ધમીને ઘેર ધાડ આવે. આ ? અમારે ત્યાં ધાડ આવે નહિ. આજના સુખી બીજાને દુઃખી જૂવે તો તે માને છે. . છે અમે ડહાપણનું કામ કરીએ છીએ, આ ધર્મ કરનારાની હાલત તે જૂએ. આ બધું આ બેલાવનાર અને મનાવનાર મિથ્યાત્વ વિના બીજું કશું નથી.
- આજના ધર્મ કરનારામાં સમ્યગ્દર્શન નથી અને તે જોઈતું પણ નથી. જેને છે આ સુખમય સંસાર છોડવા જેવો લાગે તો જ ધર્મ સાચા ભાવે થાય. બાકી જેને આ 4 કે સુખમય સંસાર છોડવા જેવો છે તેમ સમજાય નહિ, તે તેને ધમ માલ વગરને છે જ હોય મોટે ભાગે જીવ દુનિયાના સુખ માટે જ ધર્મ કરે. મારાથી આ આ તે ન થાય