Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તે ભૂડા છે આ શરીર
રૂચિ જ ન
ન દે, જીવને અનાદિકાળથી જે તે ખાવા-પીવાના જે શેાખ વળગ્યા આ વાત જેને સમાય તેને જ ભગવાનના શાસનને તપ ગમે બાકી અને મેહની દૂતી જેવી ઇન્દ્રિયા એવી છે કે તપના ઉપર સાચી રીતે થવા દે. કેમકે, ભગવાનના શાસનના તપ એટલે જાણી બૂઝીને મળેલી રાસારની સુખસામગ્રીની જરા પણ દરકાર નહિ કરતાં ખને આમત્રણ આપીને મઝેથી ભેાગવવુ. ખાવા–પીવાદિનું ઘણુ` હેાવા છતાં ય ખાવું-પીવું ન પડે તેવી ટેવ પાડવી અને ઢાચ ખાવું-પીવુ. પડે તે તેમાં રસિયા થવું નહિ. આવું સમજનારો જીવ સમજે છે કે ભગવાનને જે કાંઇ હ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું છે અને જગતના સઘળા ય જીવા માટે એકા-તે હિત કરનારું જ છે. ભગવાનની કે।ઇપણુ આજ્ઞા કાઇનુ* ચ અહિત કરનારી નથી. ભગવાન એવી આજ્ઞા કરે જ નહિ જેથી કેાઇનું પણ અહિત થાય.
સંધ
પ્રકારના તપ હું તે જાતને
માટે જ શાસ્ત્ર કહ્યું કે- આવું સમજનારા ભગવાનના ચારે પ્રકારના તપસ્વી જ હાય, તે શક્તિ મુજબ તપ કર્યા જ કરે. મારે પ્રકારના તપ વગરના સાધુ તે સાધુ નથી પણ હાડકાના માળા છે, ક્લેવર જેવા છે. મારે એવા છે જે બધા જ આચરી શકે તેવા છે. તમે તે આચરો છે કે પૂછે. ખારમાંથી કેટલા પ્રકારના તપ આચરી શકે તેમ છે ? ઉપવાસ ન જ કરી શકેા તેમ છે ? ખાવા બેસે અને અનુકૂળ ચીજ આવે તા થાડા ઊણા ઉઠવુ. તે તપ બની શકે તેવા નથી ? તમે બધા પેટને પૂછીને ખાવ કે જીભને પૂછીને ખાવ ? રોજ ખાનારો પણ તપસ્વી હેાઇ શકે. ગમે તેવી સારી ચીજ આવે તે જીભને પૂછીને ખાય નહિ પણ પેટને પૂછીને જ ખાય. તે જમીને ઊઠે તા ય પેટ હલકું હાય, આળસ આવે, પેટે હાથ ફેરવવા પડે તેવી રીતે વપરાય નહિ. આ ણેાદરી નામના તપ પણ રાજ બની શકે તેવા છે. આ ત પણ ક્યારે આવે ? જીભ કાબૂમાં હેાય તે. આ ઉડ્ડાઇરી તપ જેનામાં આવી જાય તે બહુ સુખી જીવ બની જાય. તેને અનુકૂળ ચીજ ન હેાય તેા થાળી ન પછાડે.
તમારામાં આ જ્ઞાન નથી માટે તપ નથી કે જ્ઞાન હોવા છતાં ય તપની ઈચ્છા નથી માટે તપ નથી? બાર પ્રકારના તપનું જ્ઞાન હૈાય તે તે રાજના તપસ્વી બની શકે. સમજીને આ તપ કરે તે જીવ તે સૌને ગમે. કાને તેના પ્રત્યે દુર્ભાવ ન થાય. તે જુનાં કર્મોની નિર્જરા કરે અને ગુણુઠાણુ પ્રત્યયિક જે કર્મો બધાય તે સસ વગરનાં અને અપસ્થિતિવાળાં ખંધાય. ખાતાં–પીતાં, બેસતાં ઊઠતાં ચાલતાં નિર્જરા થઇ શકે છે માત્ર હું ચું ખૠણાવુ. જોઇએ.
(ક્રમશઃ)