Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
"
..જીવજયakસૂરીશ્વરજી મહારાજની - wall azorul OUHOY NO PABLON PRU NRU YUU!2014
.
:
7
6
પ્રેમચંદ મેઘજી ગુઢક
લઇ) મહેન્દ્રકુws સાસુજલા જ
(જજ ).
કીરચંદ હ. (વઢવ(જ).
( જa)
"""ાપ્ત વિદy , fara a ma a
છે. વર્ષ : ૧૧] ૨૦૫૫ ફાગણ વદ ૧૪ મંગળવાર તા. ૧૬-૩-૯[અંક: ૨૯-૩૦ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
જ પ્રકીર્ણક ધર્મોપદેશ )
–૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે ૨૦૪૩,શ્રાવણ સુદિ–૧૦/૧૧ મંગળવાર તા. ૫-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તો ત્રિવિધે સમાપના. ( પ્રવચન ૩૧ મું )
અવ૦ ) નાણ પયાસય સહિઓ તો સંજમો ય ગુત્તિધરો !
તëપિ સમાગે જિણસાસણે ભણિએ છે અને ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં ૨ મોક્ષના સુખનું વર્ણન કરી આવ્યા કે જીવ જે સુખને ઇચ્છે છે તે આ સંસારમાં નથી , છે પણ મેક્ષમાં જ છે તે વાત સમજાવી આવ્યા પછી હવે મેક્ષના ઉપાયોને સમજાવી રહ્યા છે કેઆ સ્વપરને પ્રા શેઠ એવું જે જ્ઞાન, આત્માને શુદ્ધ કરનાર તપ અને આત્મામાં આવતાં ૬ નવાં કર્મોને અટકાવનાર સંયમ : એ ત્રણેનો સંપૂર્ણ પણે યોગ થાય તે આત્માનો જ મોક્ષ થાય.
જેને જેને મોક્ષ જોઈતું હોય તેને મોક્ષમાર્ગ છે, તેની આરાધને શી રીતે જ