Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કા.
૩ ૨.mવિજયભાસ્ટીશ્વરજી મહારાજની - . . 2011 zorul UHOV ex Biblony PSUI NON Yuze 47
છે કે
ડરાક • Nઆઝરાપ્ત વિ૮ ] શિવાર 1 2 3
તંત્રી પ્રેમ મેઘજી ૯ :
૮મુંબઈ) પહેમેન્દ્રકુમાર મજહબલાલ હ.
(cree)
કીરચંદ શેઠ
(૯૩૯). કે ૨૦erણંદ ૫૬”? જ8%
( ૮ જ8)
છે વર્ષ : ૧૧] ૨૦૫૫ ફાગણ સુદ ૧૫ મંગળવાર તા. ૨-૩-૯૯ [અંક ૨૭
વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 01
પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૬ ૨૦૪૩, શ્રાવલ સુઠિ-૯ મંગળવાર તા. ૪-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાચું રે છે તે વિવિધ માપના. ( પ્રવચન ૩૦ મું ) -
અવ૦ ) છે જૈનકુળમાં જનમવા છતાં ય. પણ જેને આ સાધુપણું મેળવવાનું મન ન થાય છે
તેને આ મનુ વજન્મની કિંમત નથી, જેનપણાની કિંમત નથી. આ મનુષ્યજન્મમાં જ શાસ્ત્ર ત્રણ ચીજે દુર્લભ ગણાવી છે. સદ્દગુરૂમુખે શ્રી જિનવાણીનું શ્રવણ કરવું તે, જે છે તેના ઉપર .ઘા થવી તે, પછી આ સાધુપણું મળવું તે દુર્લભ છે. તેમાં પૈસા- ૨ 0 ટકાદિ કશું આવતું નથી. જ આજે સાધુને યોગ હોય તે જ શ્રી જિનવાણી સાંભળનારા પણ કેટલા છે ' મળે? સાંભળનારામાં પણ સમજવાની ઇચ્છાવાળા કેટલા મળે? તેના ઉપર ચિંતન : ક કરીને શ્રધા કરનારા કેટલા મળે? તેમાં ય સાધુપણાનું મન થાય તેવા કેટલા મળે? છે આવું બધું બાજે શાથી બન્યું છે ? આ મનુષ્ય જન્મની કિંમત નથી સમજાઈ માટે. દર જ તમે તે આ જન્મનો ઉપગ પૈસા કમાવા, લહેર કરવા અને મોજમજાઠિ કરવા જ કરી છે. ધાર્યા પૈસા મળે તે અભિમાન પાર નથી રહેતે બહુ પૈસાવાળ તે ? ૨ સાધુઓને પણ નવરા માને છે. .