Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૫૦ :
* શ્રી જૈન શાસન [અઠવાડિ] છે. માણસ નકામા પથરા નથી ભરતો તો મન શું હાંડલા કર. ય હલકું છે કે જે જ
આવે તે તેમાં ભરાય ? " ૦ બજારના હલકા–વાસી ખાન-પાન બિમારીને નેતરે છે તેમ હલકા વિચારો, છે
હલકું મને જનરૂપ વાંચન આત્માની ભયંકર બિમારીને આમંત્રણ આપી, સત્યાનાશ નેતરે છે. આજની જાહેરખબર પણ માનસિક તંદુરસ્તીને બરબાપ્ત કરનારી છે. જીવનનો ૨
વિનાશ કરનારી છે, ૦ જેમ પુપોને પમરાટ અનેકને આકર્ષિત કરે છે તેમ માનસિક પ્રસન્નતા જીવનને
સુમધુર - સંવાદિ બનાવી, મઘમઘાયમાન બનાવે છે. તે માટે જરૂર છે સાત્વિક વાંચનની – વિચારોની. - જેનું જીવન સંવાદી તે સંદેવને સુખી, જેનું જીવન વિસંવાઢી તે સંદવને દુ ખી. છે ૦ બહુ જ ગુસ્સો આવે ત્યારે કોઇપણ કાર્ય નહિ કરવું કે વિચાર પણ નહિ કરવો. ઊંઘી જવું કે તે સ્થાનનો ત્યાગ કરવો.
જીવનમાં સ્વસ્થતા કેળવવા મનને ખરાબ કચરો દૂર કરવો જોઈએ. ૨ ૦ પ્રેમ સાથે સમર્પણ અને સેવાની મીઠાશ જરૂરી છે. જેમ માતા પિતાના બાળકને
માત્ર દૂધ જ નથી પાતી પણ દૂધની સાથે પ્રેમ પણ પાય છે જ્યારે આયા માત્ર જ દૂધ જ પાય છે. બે વચ્ચે આવે શેર છે. તેથી જ જે બાળકને સાચો પ્રેમ નથી મળતે તેનું માનસ વિકૃત બને છે અને પછી તે વિકૃતિને આધીન બની જીવનને આ
બરબાઢ કરે છે. ૦ બાહ્ય દેખાડો કે ભભકો શુન્ય બનાવે છે. -
બાહ્ય મેકઅપથી માણસ જેટલો નથી શોભતે તેટલો અત્યંત ગુણોથી શોભે છે. આ બાહ્ય ટાપટીપમાં ન મૂંઝાય કે અંજાય પણ અત્યંતર સૌંદર્યને નિહાળે તે જ
સાચે કલા પારખુ ઝવેરી ! ૦ મમતા મારનારી છે સમતા તારનારી છે.
ઈર્ષાની આગ સ્વ પર અનેકને દઝાડનારી છે. જ્યારે સંતેષની યુવા સ્વ-પર ૨
સૌને શીતલ કરનારી છે. ૦ ભગવાન હૈયામાં વસે તે બીજી ચીજોને વાસ ક્યાંથી હોય? . ૦ રાગના તેફાને – નાચ ઘણા ર્યા હવે ક્યારેક વિરાગની પણ મતી અનુભવે.
પછી જેમાં સાચી શાંતિ અનુભવાય તે માર્ગે વળો !