Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૧ અંક-૨૭/૨૮ તા. ૨-૩-૯૯ :
- : ૬૩૧
જ મકામ થવાને નુકશાનકારક થવાને ફરી ક્યારે આવી સામગ્રીવાળો ભવ મળે તે જ જ ભગવાન જાણે વખતે અનંતકાળે પણ ન મળે.'
• તમને બધાને આ ભવની કિંમત છે? આ ભવમાં સાધુપણુ. જે મેળવવા જેવું છે શું છે તેના વિના મુકિત થવાની નથી તેમ માનો છે ? આ ભવમાં આવી સામગ્રી જ ર મળવા છતાં પણ જે મુક્તિની સાધના ન કરીએ તે આપણું જેવા મૂરખ કઈ નહિ , છે તેમ પણ લંડ છે? આ ભવમાં સાધુપણું પામ્યા વિના મારે તે તેનું દુઃખ થવાનું? કે હજુ સુધી સાધુપણું નથી પામ્યા તેનું પણ દુઃખ છે? હજી પણ સાધુપણું પામવું
છે તેવું પણ મન છે ખરું? આપણે ત્યાં સંથારાદીક્ષાની પણ આજ્ઞા છે. જેને આ જ છે મનુષ્ય જન્મની કિંમત સમજાઈ હોય તેને સાધુપણું પામ્યા વિના મરવું પડે તેનું રે જ ઘણું દુઃખ હોય, આ જન્મમાં મેળવવા જેવું ન મેળવ્યું. એમ એ આત્માને થયા જે 8 આ કરવું જોઈએ.
સભા આ૫ આટલા સંસ્કાર આપે તે ય કઈ નથી ઊઠતું તે અમારા છોકરા તે કઈ રીતે ઊઠે? આ ઉ૦ મારે આજ કહેવું છે. તમને નથી ગમ્યું માટે તમારા ઘરમાં પણ નથી જ, જ આવતું. તમે જે શ્રાવક હોત તો તમારા છોકરા કદી આવા ન પાઠત.
- તમે બધા શ્રાવક પણ છે ? આ ભવ સાધુ થવા માટે જ છે. તેમ માનો ? છે ૬ જેને સાધુપણાની ઈચ્છા પણ ન થાય તેનામાં શ્રાવકપણું અવે ખરૂં? જેને સાધુપણું છે પણ ન જોઈને તેને શ્રાવકપણું પણ અપાય? સમક્તિ પણ ઉચરાવાય? શાત્રે તે જ કહ્યું છે કે, જે જવ સમતિ લેવા આવે પણ કહે કે મારે સાધુ નથી થવું તે તેને કે જે સમતિ વૈશ્ચરાવે તે પણ પાપને ભાગીઢાર થાય. આ જન્મમાં સાધુ જ થવા ૭ જેવું છે તેમ જેને સમજાય નહિ તે કહી શ્રાવકપણુ પામે નહિ, વ્રત લેતે હોય છે તે ય તેનામાં સાચા પરિણામ આવે નહિ. સર્વવિરતિની લાલસાવાળો જ દેશવિરતિને
પરિણામ કહ્યો છે. તે માટે શું કરવું તે હવે પછી–