Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જન શાસન (અઠવાડિક)
તા. ૧૬-૨-૯૯
રજી. નં. જી./સેન.૮૪
आ
भी
પૂજ્યશ્રી કહેતા હતા કે-
જૈrat
3૮ ૨૧ - શ્રી ગણદી
---
. 11
HU [EL S
UST LIST
S6)દ્ધ SW . ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
BY = મિથ્યાત્વ મેહની સત્તા ઉઠે તો જ અધ્યાત્મ ભાવ આવે તે જ આત્મા માટે ધર્મ છે દિ કરવાની વાત ગમે, નહિ તે પૈસા-ટકા, દુનિયાની મોજ મજાઢિ માટે જ ધર્મ થાય ?
ક જેને અધર્મનો ડર ન લાગે, ધર્મને પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ મારો ધર્મ 8. જ કરી શકે નહિ. તે સાધુ થાય તે ય સત્યાનાશ કાઢે. છે કે શાસનના સિદ્ધાંત પ્રેમી જીવો કદી કઈ કરતા નથી, આવે તે વેઠી લે છે, નવું છે છે પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાઠન કર્યું નથી. જે ચું" છે તે જ મક જુના ઉદ્ધાર કર્યો છે. છે કે સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર આ અસાર જ લાગે મેક્ષ તરફ એની દૃષ્ટિ અવિચલ હાય, ભોગની સા વનામાં એ છે
લેપાય નહિ. છે કે જે ભવને ભયંકર ન માને અને ભદ્રકર માને તે ધર્મને લાયક નથી; ધર્મ માટે
તે અનધિકારી છે, ધમપણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ કે
નકામા છે તેમ ધર્મ વગરના કહેવાતા ધમી પણ નકામા છે. | ૬ જ સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છેડાય નહિ-છેડાવાય નહિ. છે,
બીજાને સમજાવવાની કોશિશ કરાય, ન સમજે તે ત્યાગ પણ કરાય પણ સિદ્ધાન્તની
વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ. . 6 જ્યારે જ્યારે નવી વાત આવે ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે તે જાણવાનું મન છે ૨. ન થાય, સમજવાનું મન ન થાય, સમજ્યા પછી સાચું કરવાનું અને ખોટું છે - છેડવાનું મન ન થાય તે બધા મિથ્યાત્વના પ્રેમી છે ! ક મેક્ષની ઇચ્છા વગરનાને ધર્મમાં મજા ન આવે, તેને તે પાપમાં મજા આવે છે
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.