Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ન
મળેલ સહકાર જ
છે ૨૫પૂ. સા. શ્રી નિરત્નાશ્રીજી મ. ના તપસ્વી શિષ્યા પૂ. સા. શ્રી રાજકશિ.
તાશ્રીજી મ. ના સંયનજીવનનાં ચક્રમાં વર્ષના મંગલ પ્રવેશની અનુમોદનાથે છે પૂ. સા. શ્રી ભકિતદર્શિતાશ્રીજી મ. ની પ્રેરણાથી અ. સી. ભદ્રાબેન મનહરલાલ સંઘવી – મુંબઈ તરફથી ભેટ. પૂ. સા. શ્રી નિદરતનાશ્રીજી મ. ના વિનયી શિષ્યા પૂ. સા. શ્રી ભક્તિઇશિતાશ્રીજી મ. ના શ્રી આચારાંગ સૂત્રના જોગની અનુમતિનાથે પૂ. સા. શ્રી રાજર્શિતાશ્રીજી મ. ની પ્રેરણાથી અ.સૌ. કુંદનબેન તથા ભાનુબેન તરફથી
૫૦૦૧
જ શાસન સમાચાર એક વાપી જી. આઇ. ડી. સી. માં ગૃહ મંદિરની સ્થાપના
વાપી જી. આઈ. ડી. સી. આઇશ વિહારમાં જિનેશ્વર દેવના ગૃહમંદિરનું જ્યઆ નગર વે. મૂ જૈન સંઘના અન્વયે અને શ્રાધ્ધવર્ય શ્રી ત્રિલેકચંદજી ભીમાણીના સહ6 યોગથી નિર્માણ થયું છે. તેમાં દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામીજી તથા મુનિસુવ્રત છે વાનીજી આઢિ જિનબિંબને પ્રવેશઅને ચર પ્રતિષ્ઠા તા. ૧૦-૨-૯૮ ના રોજ મંગલ આ મુહુર્ત થઈ છે.
તે દિવસે સવારે ૯ વાગે પ્રભુજીની રથયાત્રા શરૂ થઈ અને મુખ્ય માર્ગો ઉપર ૬ ફરીને આદર્શ વિહારમાં પહોંચતાં પ્રભુજીને પોંખવામાં આવ્યા. તે પછી પુણ્યાહ.. ર ના ગગનભેદી માત્ર સાથે પ્રભુજીનો મંગલ પ્રવેશ અને પ્રભુજીની ચર પ્રતિષ્ઠા થઈ. પૂજ્ય છે. જ આચાર્ય શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ. સા. આદિની પાવન નિશ્રા મળતાં ર.
સૌના હૈયામાં આનંદને મહાસાગર ઉછળતે હતે – પ્રતિષ્ઠા બાદ પૂજ્યશ્રીનું માંગ– ૨ પ્રવચન થયું. તે પછી સંઘપૂજન તેમજ બહુમાન આઢિ કરવામાં આવેલ. આજના ઈ પ્રસંગે સાધર્મિક ભકિતનો ઉદ્ધારતાથી લાભ લેનાર લિનલાલ નિવાસ (હાલ મુંબઈ) ૬.
અને આકશ વિહારના બીલ્ડર શ્રી ત્રિલોકચંદજી ભીમાણીનું તેમજ બીજાઓનું પણ આ હું બહુમાન કરવામાં આવ્યું. સાધર્મિક ભકિત બાઢ બપોરે શ્રી જિતેન્દ્રકુમાર બાબુલાલ ર શાહ તરફથી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી. સર્વ સાધારણ જ ક ફંડ માટે પ્રેરણા આપવામાં આવતાં સંધના લેકેએ તેમાં પણ ઉઢારતાથી લાભ લીધો. ર. છે ભરપૂર ભકિતભાવ અને આનંદ તથા ઉ૯લાસના કારણે આ પ્રસંગ ખૂબ જ દીપી ઉઠયો. જ