Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૬–૧–૯
રજી. નં. જી./સેન. ૮૪
છે પૂજ્યશ્રી કહેતા હતા કે
" -શ્રી ગુણદશી ૬
કે
or class
50 SIS
રસ્વ. ૫ ૫ આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ક આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વિનાના માન હંમેશા નિરાશા વિષ છે, શક છે
અને કર્તવ્ય શુન્ય દશાને અનુભવે છે. R : સંસાર એટલે પાપનું કારખાનું ! જેમાં ચોવીશે ૨ કલાક પાપનું જ પડકશન છ ચાલુ હોય, જ્યારે ધર્મ એટલે પાપની ધોલાઈ કરનાર શીંગ કંપની !
આત્મશ્લાઘા અને પરનિંદ્રામાં અટવાયેલા, સ્વ-પર અનેકના જીવનમાં હાળી છે
સળગાવે છે. છતાં ય તેમાં કોણ જાણે એવો છે કે અમૃતને આસ્વા. અનુભવે છે હું છે કે તેનાથી અટકતા પણ નથી. છે શરીર કે કપડાં પરના ડાઘ દર્પણમાં જઈ દૂર કરાય છે તેમ આત્મા ઉપર લાગેલા આ ડાઘ જેવા શ્રી જિનાગમ તે આરિસે છે. તેમાં જે પિતાની જાતને સ્વસ્થપણે છે જે તેને પોતાના ડાઘ દેખાય. જ શરીરની ટીપ-દીપ અને સૌંદર્ય માટે શરીરની માવજત કરનારા જે આત્માના છે છે સૌદર્ય માટે તેના કરતાં ય ઓછી મહેનત કરે તે આત્માનું સૌંદર્ય પ્રગટયા પર
વિના રહે નહિ. પણ જરૂર છે નિર્મલ-વિવેક દષ્ટિને પામવાની ! & ક ભૂલ જેને ખટકે તે ભૂલમાંથી પણ બધપાઠ શીખે તે ડાહ્યો ! ભૂલની પરંપરા છે.
સર્જવા છતાં ય કાંઈ ન શીખે તે મૂરખશિરોમણિ! છે કે જગતમાં ભુલને પણ ગુણ માનનારા, ભુલને ભુલ માનવા છતાં ય ભુલમાં ને ભુલમાં જ
અટવાનારા, ભુલને ભુલ માની, સુધારવા પ્રયત્ન કરનારા અને ભુલના કારણોથી જ દૂર રહી ભુલ નહિ કરનારા અને થાય તે ભુલને સુધારનારા આમ ચાર 4
પ્રકારે હોય છે તે આમન્ ! તારે નંબર શેમાં છે તે વિચારી લે છે. આ ર લ શ્રી જિન શાસનમાં ક્ષમાપના એટલે ભવભવની હેળીને બુઝાવવાનો પવિત્ર મા! આ છે મમત અને મમતાથી મુક્ત આત્મા જ સાચી શાંતિને પામે છે. કે આ ખોટી જીદ અને અહંકારના કાળી નાગને નાથનાર કે કૃષ્ણ દેખાતા નથી.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુઠ પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.