Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૫-૧૨-૯૮
રજી. નં. જી./સેન.૮૪
ઇ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
Iણ if IT IS
S
સૂરીશ્વરજી મહારાજ
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાણ
- - છે કે મન-વચન-કાયાને ઉપયોગ વિના પ્રવર્તાવવા તે અસંયમ! ન આજના નિયમધારી મોટે ભાગે અવિરતિના ગાઢ પ્રેમી. તેમના નિયમ પણ
કંથા જેવા. વિષય-કષાયથી જીવ બંધાય છે. વિષય-કષાયે આખા જગતને જીતી લીધું છે.
જે જીવ વિષય-કષાયને જીતે તે જ જીવ સંમે પામે. છે કે જગતના કેઈ પઢાર્થ પર મમતા નહિ તેનું નામ નિઃસંગતા.
જે દુનિયાના કોઈ કામમાં કામ ન આવે તેનું નામ ભગવાનને સાધુ! જ જગત કરતાં ભગવાનને સંઘ જ. જગત માત્ર હોય તે હજી દ્રવ્યક્રયાને સ્વામી
પણ ભગવાનને સંઘ તે ભાવ દયાને જ સ્વામી તે પણ દ્રવ્યપૂર્વકની. ૨ ૪ જ્ઞાન જ એનું નામ જે મહિને રાંકડ કરી છે.
જ છતી શકિત એ ચરણથી દૂર રહેનારા જ્ઞાની જ્ઞાનને જ બોજો ઉપાડનાર છે. જ | સદગતિ તેના કપાળમાં છે જ નહિ, ભણીને તે દુર્ગતિમાં જ જવાને છે
“અધમ કરવો નહિ. ધર્મ ચૂકવે નહિ તેનું નામ મરવાની તૈયારીવાળું જીવન. ક દુઃખમાં રૂવે સુખમાં હસે તેને મેક્ષ લાંબો થાય! કે નવકાર ગણનારને દુઃખ ન આવે તેમ નહિ પણ તે દુઃખી ન હોય. દક સઘળાં ય પાપની જડ સુખ! સઘળાં ય દુઃખનું મૂળ પાપ ! પાપનું મૂળ સુખ! . છે. તે સુખ જ્યાં સુધી ભૂંડું ન લાગે ત્યાં સુધી મોક્ષની ઈરછા ન થાય. - ghદેહ વિના મિક્ષ નહિ. અને તે દેહનું મમવા હોય ત્યાં સુધી પણ મે ક્ષ નહિ , ર જ આખો સંસાર મેહમાં છે. તે મહિને ઓળખે તેનું નામ ભગવાનને સંઘ! છે છે કે જેણે મોહને માર્યો અને આખા જગતને મોહ મારીશ્વેળા શીખવવા માગે છે
સ્થાપ્યો તેનું નામ શ્રી અરિહંત પરમાત્મા !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.