Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
છે કા પ્રેરણામૃત સંચય
:
– શ્રી પ્રજ્ઞા ૫
મેહ જ આત્માને શત્રુ છે. આપણને દુઃખ કશું જ નથી. દુઃખ આપણા પર મોહે પેઢા કર્યું છે. તે મોહ એ હજી આપણને શત્રુ લાગ્યું નથી. તે મોહ શત્રુ ન લાગે તે ધર્મ આવે જ નહિ. છે ભગવાન પાસે જાવ, સાધુ પાસે જાવ કે સાધુ થાવ તે પણ ઘણા જીવો એવા છે જે ૨ સાધુ હોવા છતાં ધર્મ તેની પાસે નથી એટલું જ નહિ પણ ધર્મ તેને જોઈતો ય નથી. ૨
જૈન શાસનને પામેલ દરિદ્રીમાં દરિદ્રી જીવ કહે કે – હું સુખી છું. સાધુ છેસુખી શાથી છે ? “હું કેઈને નથી. મારૂં કેઈ નથી. શરીર પણ મારું નથી. શર રની છે
જરૂરિયાને પૂરી પાડવાની નથી. શરીરને કહેવાનું કે તું માંગે તે નહિ જ આપુ. છે અને ધર્મના પાલન માટે જરૂરી શક્તિ મેળવવા પૂરતું જ આપીશ. જે . જેવા સાંભ- ૨ ળવા માગે તે નહિ કરવા દઉં” આ ભાવનાવાળા છે માટે.
સુખ-દુખ તમે સમજતા નથી. મેહ એવો ખરાબ છે કે તમને -. અમને આ છે હું વાત સમજવા દેતો જ નથી. મેહ આપણે શત્રુ છે કે મિત્ર છે ? “આ શરીર મારૂ છે, છે આ શરીરના સુખમાં જ છે તેમ સમજાવનાર મોહ છે કે શત્રુ છે ? “પહેલું સુખ તે છે છે જાતે નર્યા' તેમ સાધુ, શ્રાવક કે સમકિતી બોલે ? આ શરીર મારૂં છે તેમ સમજાવ
નાર મોહ જ મોટામાં મોટે શત્રુ છે. આ શરીર અન્ય છે અને અને હું-આત્મા અન્ય ૬ આ છું. શાત્રે કહ્યું છે કે, જેને ધર્મની આરાધના કરવી હોય તેને શરીરને દુઃખ છે જ આપવા શીખવું પડે. દેહે ક8 મહાસુખમ” શરીરને પંપાળે તે શ્રાવકપણું ન પામી છે
શકે તે સાધુપણું તે આવે ક્યાંથી ? મોહને હવે નોટીસ આપી દો કે “આ શરીર મારૂ છે.
છે તેમ સમજાવી સમજાવીને તે મને બહું ભટકાવ્ય, ઊંધે માર્ગે દોર્યો. હવે હું આ ભેટ નથી રહ્યો. તને મેં ઓળખી લીધો છે. હવે હું સમજી ગયો છું કે – “આ શરીર જ મારું નથી. ઇન્દ્રિય જે માગે તે અપાય નહિ. મન ચાહે તે કરાય નહિ” ઈન્દ્રિય પર અને મને તમારા નોકર છે કે માલીક છે ? આમ મોહને શત્રુ માનશો કયાણ થશે. ૬
લોકહેરીમાં ન તણાવ પણ સ શું સમજે. જે જીવ સમજુ બને તેને ભય લાગે તો એક માત્ર સંસારને જ ભય લાગે. છે કેમ કે દુનિયાની બધી સારામાં સારી કે ખરાબમાં ખરાબ ચીજો રાગ અને દ્વેષ કરાવી
(અનુ. માટે જુઓ પેજ નં. ૫૮૪ પર)