Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૫૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે પરંતુ દુર્યોધનને જવા માટે રજા નહિ આપતા તેને મામા શનિ સાથે હસ્તિ- ર
નાપુરમાં જ આગ્રહ કરીને રોકી રાખ્યો. ૨. પાંડેની લખલૂટ લક્ષમી, તથા કપ્રિયતાની પરાકાષ્ઠા તથા સેવક થયેલા અસંખ્ય છે ઇ રાજાઓની વાર્તા આદિથી અંદરથી અત્યંત દુઃખી થતું હોવા છતાં બહારથી ખુશ જ થયાને ફેળ કરતો હતો.
એક વખત દુર્યોધનને પાંડવોની દિવ્ય સભા જેવા જવાની ઉત્કંઠા જાગી. તેથી જ છે તે દિવ્ય સભા જોવા ગયે.
અત્યંત શુધ એવા સ્ફટિક રનથી બનાવેલી તે દિવ્ય સભા બેજોડ સભા હતી.
શુધ્ધ સ્ફટિકને પાણી સમજીને દુકૂલના છેડા તથા વસ્ત્રો પલળી ન જાય માટે છે ઉંચા કરતા દુર્યોધનને જોઈને સેવકો ખડખડાટ હસી પડયા. છે આગળ જતાં સથળ-ભૂમિ ઉપરનું કમળ સમજીને તેને તેડવા દેડ. દુર્યોધન 8 જ ત્યાંના ઉંડા જળમાં ડૂબી જતાં ભીમ વડે તે ખડખડાટ હસા. અને પછી ભીમે સેવકો જ દ્વારા દુર્યોધનને બીજા વસ્ત્રો પહેરાવ્યા.
આગળ જતાં અતી ઉંચી એવી ભૂમિ હોવા છતાં તેને સપાટ જમીન સમજીને જ ચાલતા દુર્યોધન ખલના પામીને પડી ગયે આથી અજુન ખડખડાટ હસી પડયો. છે અને દિવ્ય સભાના દ્વાર ખુલ્લા જ હોવા છતાં અત્યંત પ્રકાશના કારણે તેને આ ૬ બંધ સમજીને ત્યાંથી દુર્યોધન પાછો ફરતા તાળીઓ પાડીને તે નકુલ તથા સહદેવ વડે છે હસાય. એ. આમ વારંવાર હસાતા દુર્યોધનને મત્સર અત્યંત જાગૃત થઈ ઉઠયો હતો. આ છે પરંતુ હમણાં તો બહારથી બંધુ સ્નેહનો દેખાવ જ કર્યા કરતે હતે. ' હવે દુર્યોધન મામા સાથે ઇન્દ્રપ્રસ્થ જવા અધીરો બન્યા હતા તેથી યુધિષ્ઠિરે ઇ સુંદર ભ્રાતૃસ્નેહપૂર્વક ભેટ/ઓ સાથે વિદ્યાય આપી હતી.
ઈ-દ્રપ્રસ્થમાં આવ્યા પછી દુર્યોધન સાવ સૂનમુન બની ગયો હતો. કેઈ વારંવાર પૂછે ત્યારે માંડ માંડ જવાબ દેતે હતે. મામા શકુતિને તે વાતને ખ્યાલ આવતા છે તેમણે વારંવાર પૂછયું ત્યારે દુર્યોધને કહ્યું કે – પાંડવોની સમૃદ્ધિ અને સામ્રાજ્ય તથા
તે દિવ્ય સભા અને ત્યાં થયેલ મારૂ અપમાન આ બધુ મારા મનને વ્યથિત – વ્યથિત છે 3 કરી રહ્યું છે. તમે મારા મામા હોવા છતાં તમે જીવતાં નથી કેમ કે તમારા દેખતા કે હું મારા તે શત્રુએ આવુ અપમાન કરે તે તમારાથી સહન શી રીતે થયું ? છે શકુનિ મામાએ કહ્યું – વત્સ ! ભાઈઓ જ ગણાતા તે પાંડવોની સામ્રાજ્ય - છે સમૃદિધથી તો તારે ખુશ થવું જોઈએ શત્રુ રાજાએ જે ભાઈઓ પાસે સેવક બનીને જ