Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
જીવન જીવવાની કળા
– વાસંતી – ઉમિકા છે
જ વાતે વાતે આજે આપઘાત કરવાનું મન થઈ જાય છેસામાન્ય ઝગડો, બેલા- 9 ચાલી, ઉતારી પાડવાછણકા કરવા, જે કહે તે ન કરવું, જેમ તેમ બકવાટ કરે, જ
ગુસ્સામાં આગળ પાછળનું એકી કાઢવું, થયેલી ભૂલો વારે ઘડીએ કરાવવી. મા–બાપ ર છે. વિરૂદ્ધની વાત યાદ કરાવી સામી વ્યકિતને બોલતી બંધ કરવી. આવા અનેક કારણસર મનમાં રહેલો ઉભાર નીકળે નહિ તેથી આપઘાતના પંથે સંચરવાનું મન થઈ આવે.
આવા જ અન્ય કોઈ કારણસર સંસારથી કંટાળી ગયેલા એક બેન આપઘાત કરવા ચાલ્યા.
ખરે “જીવન મળ્યું છે. જીવતાં શીખો જેને જીવનમાં વચન રૂપી ઝેર જ પીતાં નથી આવડતું તેને જીવતાં નથી આવડતું. જેને ઝેર પીતા ન આવડે તેને ધર્મ ૨ અમૃત પીતા પણ નહિ આવડે.”
કાંઈઠ સુધર્મની આખી પાતળી વાતે ગડથુંથીમાં મળી છે તેવા એક બહેન છે આ છેલ્લી યાત્રા કરવા જતા પહેલા માંગલિક સાંભળીને ભવ સુધારવાની ભાવનાથી ગુરૂ ૬ ભગવંત પાસે પહોંચ્યા. છે જેમ તેમ નમસ્કાર કરી ગુરુ મ. ને કહ્યું મારે યાત્રા કરવા જવું છે માંગલિક છે સંભળાવે. મહેનના મુખ ચિંતાગ્રસ્ત હતું.
ભારે ચિંતાતુર અને સામાન્ય કપડે માંગલિક સાંભળવા આવેલી બહેનને જોઈ ૨ ગુરુ મ. પૂછયું. બહેન કાંઇક ચિંતિત છે ? આવા કપડે કઈ યાત્રા કરવા જવું છે. છે પરલે કની યાત્રાએ જવું છે એવું થાય છે માંગલિક સંભળાવે મારે ભવ સફળ છે જ થાય. સમય પારખી ગુરૂ મ. બેલ્યા. બહેન શી ઉતાવળ છે !
સાહેબજી ઘરેથી કંટાળી ગઈ છું. તેમાં વળી સાસુથી કંટાળી ગઈ છું. વાતે જ દિ વાતે માણયણે, છણકા અને થઈ ગયેલી ભૂલે યાઢ કરાવી કરાવીને રોવડાવે. કેઈ પણ છે છેસામાન્ય વાત કરવા જાઉં તે બધાની વચ્ચે ઉતારી પાડે. ન બોલવાના શબ્દો બેલે. આ છે. મહારાજ આ બધું સહન થતું નથી. શરૂઆતમાં સહન કર્યું હવે બસ ! ધીરજ ખુટી એ કે હવે તે મરક જ સારું લાગે છે માટે ગુરૂ મ. માંગલિક ઝટ સંભળાવો. નહીંતર મેઇક ઇ ૨ આવશે તે મારી યાત્રા અધુરી રહેશે.
બહેન જરા શાંત થાઓ. ધીમા પડે. હઠાં બેસો. અને મારી વાત સાંભળો. જ હવે અહીંથી અન્ય કેઈ સ્થળે ગયા વગર સીધા જ ઘરે જાવ. સૌ પ્રથમ તમારી સાસુને