Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
લાં આને વેશ્યા તરીકે જાણતી નથી, એક ભલી ખાઇ તરીકે માની વિચારે છે કે, આ ઠીક આશરા મળ્યા છે. સામેથી આમત્રણ આપે છે તે સ્વીકારી લઉ, અને વેશ્યા સાથે ચાલી ત્યાં તેને બધી જ સગવડતા આપે છે. મન નિશ્ચિત થઇ ગયું. પ્રફુલ્લિત બની ગયું.
ખરેખર દુન્યવી લાભમાં નિરાંત કે પ્રફુલ્રિતતા એ તે એક કેફ છે જે ધર્મ, તવ્ય, પરોપકારાદિ ભૂલાવે છે. તેથી જ ત્યાં નિરાંત નહિં માનજો. નિરાંત દેવાધિદેવ મળવામાં, જિનશાસન મળવામાં, સદ્ગુરૂના સુયેાગ મળવામાં, સદ્ગુરુ ચેગમાં સુકૃત સાધનામાં અનુભવજો.
૪૯૮ :
બિચારી કામલત્તા ભૂલી, વેશ્યાને ત્યાં નિરાંતતા અનુભવી પરિ વેશ્યાએ હાથમાં લીધી અને કહે છે, “જો બેન ? તારા ધણી મરી ગયેા તારા માથે કેટલું... દુઃખ આવી પડયું ? અરે ! યુવાની ફાટ ફાટ ખીલી ઊડી હેાય એનું કશું સુખ હુવે જોવાનુ' જ નહિ ! એડી' પરદેશશાં કાણુ વજન જેવાનું કે તુ શું કરી રહી છે ? નવયૌવન વેડફી ન નાંખ. આ સાંભળી દાક્ષિણ્યમાં તણાઇ જાય છે.
વેશ્યાના સહારે કના પનારે
અકાના પનારે પડતી કામલત્તાને ખીજો વિવેક જાગતા નથી. નહિતર ચૌવનવયુમાં ર`ગરાગના વિચારા કરવાના, શીલ સડાચારના વિચારો ન કરવાના હાય તેા કૂતરી ગધેડીના અવતાર ભલા એમ સમજાત,
પણ વેશ્યા સમજાવે છે, ચુવાની ભેગસુખ વિના ભાગવાઇ જાય, આ કેવી ઊ`ધી સમજ ? આ તે પશુના હિસાબ કે માનવને ? આ માનવનુ પવિત્ર દિલ તે એમ માને કે ભેાગ એ વિટંબણા ત્યાગ એ શાભા. પણ વેશ્યાના હિસાબે ભાગ વિના યુવાની વેડફાઇ જવાની છે. એટલે જ કામલત્તાને લલચાવી રહી છે. બેન ચુવાની વેઢફી ન નાંખ. દાક્ષિણ્યમાં પડેલી કામલત્તાએ એ વાત સ્વીકારી. અને એનુ પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણીને વેશ્યાગીરીના રવાડે ચડાવી દીધી ભેદ ખૂલે છે ત્યારે માનવને અકાર્ય માં પડવું હાય, જાતે ખચવાની બચાવે ? ક સત્તાના દડ તા મળવાના જ છે. તેથી મી'ચામણા નહિં, આંખ મીચામણા કરનારની દશા તેા પણ આણુને ક્યાં પડી છે ?
વત માનમાં નિર્દોષ ઘેટા-બકરા તલખાને કેટલા પાઇ જેવા ક્ષુદ્ર જંતુઆના શા ગુના ? છતાં કચરાઇ મરે છે ને ? આ
બહું
તમન્ના ન હાય, તે। કાણુ સત્તાના ઈંડ સર આંખજ્ઞાનીએ આપણને જણાવે જ છે
રહ્યા ? કીડી–મકાડા
ભવમાં ભરકર ગુના