Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
DIGITÈCIAro 8 W187 Fazland Expeg HD1210801
inn zu Autor era Rodony PS4 New Yeulage 47
-તંત્રીએ
ન
હતી
•
NSS • અઠવા(ઉફ •
વિઝા . શિવાય ચ મ
| પ્રેમચંદ મેઘજી ગુઢકા !
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર જજસુજલાલ ,
(૨૦૦૪ ). ' અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવા). | torrદ અમર અઢ%
(જ8).
વર્ષ ૧૧] ૨૫૫ પિષ સુદ-૧૧ મંગળવાર તા. ૨૯-૧૨-૯૮[અંક: ૧૯-૨૦ ૨ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬૦૦૦ ૨
Fi પ્રકીર્ણક ધર્મોપદેશ )
–૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદ-૮ સોમવાર તા. ૩-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે તમા૫ના. ( પ્રવચન ર૯ મું )
અવ૦ ). નાણાહિઓ વરત, હિણે વિ હુ પણું પભાવ-ન્ત ન ય દુર કરતે, સ વિ અ૫ાગામ પુરિસે છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે પરમર્ષિ આરાય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી રહ્યા છે કે- ૨
સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર છે એ મોક્ષનો માર્ગ છે. તે ત્રણે પરિપૂર્ણ થાય તે જ મેક્ષ મળે બાકી એકની પણ { ખામી હોય તે મોક્ષ મળે નહિ. તે માટે સમજાવી આવ્યા કે– ક્ષાયિક સમતિના ઘણી એવા પણ આમાઓને પહેલેથી નરકનું આયુષ્ય બંધાઈ જવાના કારણે ચારિત્રને પામી શકતા નથી અને નરકમાં ગયા છે. આજે તો મોટાભાગની શ્રધ્ધામાં જ ખામી જ છે. સમ્યગ્દર્શન પેઢા થયા પછી જ સમ્યજ્ઞાન થાય અને સમ્યકચારિત્ર આવે. ૬ સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી સચ્ચકચારિત્ર આવે પણ નહિ. છે. તેથી જ નવપૂર્વનું જ્ઞાન ભણેલા પણ સમ્યગ્દર્શન પામ્યા વિનાના જીવને