Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧૧ અંક-૧૯/૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૭૭૯ છે કહેતા કે–“મારી ખામી છે, હું કાયર છું, મેહ રૂપી ચિરથી લેવાયેલ છું. મારી છે જ સામું ન જ એ પણ જંગલમાં ભૂલા પડેલાને ભીલે બતાવેલા માર્ગની જેમ, રોગી છે જ એવા વૈદ્ય બતાવેલા ઔષધની જેમ અને ચંડાળે આપેલા મણિની જેમ આ સત્ય છે છે માગને સ્વીકારે.” એમ કહીને અનેક જીવોને પ્રતિબંધીને ભગવાન પાસે દીક્ષા લેવા કે આ માટે મેકલતા હતા,
જેમ આવા જ્ઞાની શાસનની પ્રભાવના કરે છે તેમ ઘણું સારા ચારિત્રી હોય છે પણ સાચું સમજતા ન હોય તે પિતાની અણસમજના ગે શાસનને ઘણું છે ૨ ઘણું નુકશાન કરે છે.
જેમ સાધુપણું અને શ્રાવકપણું એ મેક્ષને માગે છે તેમ સંવિપણાને યાદ મેક્ષમાર્ગ કહ્યો છે. જે જીવ મોક્ષનો જ અથી છે. મોક્ષે જવા માટે જે કરવા જેવું ૨. છે છે તે કરવાની જેની શકિત નથી, પ્રમાદ્રાદિના યોગે જેનામાં શિથીલતા આવી હોય છે લે છે પણ માને જ્ઞાતા પૂરેપૂરે છે તેવો જીવ જ્યારે જ્યારે માર્ગની પ્રરૂપણ કરે ત્યારે ? છે ત્યારે પોતાની જાતની નિંદા કરે, પિતાની ખામી કબૂલ કરે એટલું નહિ પોતે જ છે કેઈનું વંદન લે નહિ પણ સુવિહિતોને વંદન કરે. પિતાથી પ્રતિબધ પામેલાઓને ૨ 3 પતે દીક્ષા આપે નહિ પણ સુવિહિતેની પાસે દીક્ષા અપાવે પણ ભગવાનને માર્ગ પર છે આવો જ છે એમ નિરૂપણ કરી શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરે. માટે તપ કરે છે છે કે કષ્ઠ વેઠવું તે જુદી ચીજ છે, સત્યાસત્યને પક્ષ કરવો તે ય જુદી ચીજ છે. તે ૨ આ માટે સાચું બેટું સમજવું પડે અને સમજ્યા પછી અસત્યને પક્ષ ન કરો અને છે ૨ સત્યને જ પક્ષ કર તે મોટામાં મોટે ગુણ છે. બહુ તપ કરનારા અણસમજુ હાય છે તે જ્યારે રવુિં બેલી નાખે છે કે જેથી માર્ગને જ હાનિ પહોંચે છે.
જેમ સમ્યકચારિત્રને ઘણું ઘણું મહિમા છે તેમ સમ્યજ્ઞાનને પણ ઘણે ઘણે ૨ છ મહિમા છે. તે બે આવે કેનામાં ? સમ્યગ્દષ્ટિમાં કે સમ્યગ્દર્શન પામવાની ઈચ્છાવાળામાં ૨ સમ્યગ્દષ્ટિ કોણ હોય? દુનિયાના સારામાં સારા સુખમાં મૂંઝાય નહિ અને ગમે તેવા છે જ દુઃખમાં દીન થાય નહિ તે. તે તે માને કે “આ સંસાર રહેવા જેવો જ નથી પણ જ છોડી દેવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો છે અને તેનું સાધન સાધુપણું મેળવવા , ૬ જેવું છે.” સંસારના સુખનું વર્ણન વાંચવા છતાં ય, જાણવા છતાં ય તે તરફ છે ૨ આકર્ષાય જ નહિ. જ્યારે જેનામાં સમ્યગ્દર્શન છે નહિ કે પામવાની ઈચ્છા પણ નથી : છે તેવા જીવો ગમે તેટલું ભણે કે સારું ચારિત્ર પાળે તે પણ તેમની દૃષ્ટિ સંસાર ? ક તરફ જ હોય છે.