Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
વર્ષ ૧૧ અંક ૧૭-૧૮ તા. ૧૫–૧૨–૯૮૪
: ૪૪૩
સભા: એફીસીયલ અને અનએફીસીયલ હોય ને ?
ઉ૦ : અન એફીસીયલ એટલે ચોરી ને? આજતા ઘણું સુખી ચોર છે તેમ છે જ માનું તે જેતી થાય કે બહુમાન થાય? જ ધજીવ ખોટું કામ કરે નહિ. આજે તે છેટું કેમ લખવું તે શીખવનાર િસ્કૂલ અને કોલેજો ચાલે છે. તે શિક્ષણ કહેવાય કે કુશિક્ષણ કહેવાય ? આગળ નામુ ' લખનારાને શેઠ ખોટું લખવાનું કહે તો તે નહતે લખતો અને આજે તે લેકે
તમારી પાએ મઝેથી પૈસા એકાવે છે અને તમારે તેને જખ મારીને આપવા પડે છે. છે તેવા લોકે અહી: ટીપમાં શું લખાવે છે ? આપણે એક પણ ધર્મના કામમાં ટીપ છે કરવી પડે નહિ તેવા સુખી જેને ઠીક ઠીક સંખ્યામાં છે છતાં પણ દરેક ધર્મ કામમાં છે ટપ કેમ કરવી પડે છે? સુખી પિતાના બંગલા બાંધે તે ટીપ કરે? મંઢિર–ઉપાશ્રય ? બાંધે તે ટીપ કેમ કરે છે? સુખીઓના મન સાધારણ થઈ ગયા છે માટે.
સખા : બધાને લાભ મળે ને?
ઉ : તમે લાખ રૂ. કમાવ તેમાં કેને લાભ આપો છે? સગાભાઈને પણ છે હું આં પે? આ બધી હરામખેરી છે !
તમે જે કરો છો તે દુખી હૈ યે કરતા હો તો હજી તમારો બચાવ પણ થઈ કે 5 શકે પણ તમે તે મઝેથી પાપ કરો અને તેનું દુઃખ પણ ન હોય અને હું તમને ? આ ધમી કહુ તે મને પણ પાપ લાગે ધર્મ કરનારો જીવ પાપ કરે નહિ અને ના જ છૂટકે પા, કરવું પડે તે દુઃખી હોયે કરે તેથી શ્રાવકને ઘરમાં રહેવું પડે તે પાપનો ૨ ઉદય લા છે. છોકરે ઘર ચલાવનાર પાકે એટલે બાપ સાધુ થઈ જાય તેવી આપણે છે છે ત્યાં પરંપરા હતી. આજે તે પરંપરા નાશ પામી ગઈ શાથી? તમને બધાને સાધુ જ થવાનું મન છે ખરૂં? શ્રાવકને પિતાના ઘરમાં કે સાધુ થનાર ન પાકે તે જ ૨ પિતાનું ઘર તેને શમશાન ભૂમિ જેવું લાગે. તેને થાય કે- મારાં ઘરમાં બધા મડદાં છે જીવે છે, કઈ ચેતનવંતો જીવતો નથી તમને આવું લાગે છે? મારા સંસ્કારની ?
ખામી છે તેમ પણ લાગે છે ? શ્રાવક સંસારમાં દુઃખથી રહે તે હોય. દુખપૂર્વક ન આ જ રહે અને મઝાથી રહે તો તે શ્રાવક જ નહિ, સાધુ થવાની ઈચ્છા નહિ તે પણ 2 શ્રાવક નહિ, સમકિતી નહિ, ભગવાનનો ભગત પણ નહિ. સમકિતી દેવને સાધુ કે થવાની આકંઠ ઈછા હોય છે પણ તેઓ સાધુ થઈ શક્તા નથી જ્યારે તમને સાધુપણુ ? આ ભવમાં મલી શકે તેમ હોવા છતાં ય તમારે જોઈતું નથી અને સાધુ થવાનું