Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
#લા
૧૦ . વિજયસૂરીશ્વરજી અક્ષરાજની - ૩ iTCW gora erino OVO BIBLION PEU PRL yurgy
-તંત્રી. પ્રેમચંદ મેઘાજી ગુઢ
૮+જઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ અe
(Rose). - સુરેશચંદ્ર કીરચંદ જેઠ
(વઢવ@). રાજાવેદ ઉભી &#
(જાળe).
S
S • અડવા/ઉફ • • જીઇઇઇ વિઝા ૨. શિવાય મ ા
==ાપા
૬ વર્ષ: ૧૧ ૨૦૫૫ માગસર વદ–૧૨ મંગળવાર તા.૧૫–૧૨–૯૮[અંક : ૧૭–૧૮ ૬ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ |
- પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૭ શનિવાર તા. ૨-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬
- (બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૨૮ મું ચાલુ ).
અવ. ) : ૨ સાચું-ખોટું સમજવા મધ્યસ્થ રહેવું તે ગુણ છે પણ સાચું-બેટું ૬. છે સમજ્યા પછી મધ્યસ્થ રહેવું તે કલંક છે. સાધુ પણ ખોટું મધ્યસ્થપણું રે છે રાખે તો તે સાધુપણને કલંક લગાડનાર છે. સાધુપણાથી વિરુદ્ધ કશું જ
કરવું નથી શાસ્ત્રને આદુ મૂકીને બેટી એકતા કરવી નથી. મેં મારા જ ? જીવનમાં ઘણું તોફાનો જોયા છે. અનેકવાર કેટમાં ગયે છું. તે વખતે છે તે ઘણું અમારી સાથે આવતા હતા, આજે તે પાંચે ય ન આવે અમારી છે ક સાથે રહેનારા “તેફાની’ ગણાય છે. હુ આ મુંબઈમાં તોફાનમાં આવ્યો જ છું, મેં તોફાનો વેયાં છે પણ જરા ય ગભરાયે નથી મારે એક જ ૨ હેતુ છે કે આ સાચે મળેલો ભાગ છૂટી ન જાય. છે “૫ માં મેં કહેલું કે જેની પાસે આજીવિકાનું સાધન હોય તેને વેપારાદિ
નહિ કરવા જોઈએ અને નિવૃત્ત થઈ જવું જોઈએ. જેમને આ વાત ગમી અને ક્વીકારી જ તે કહેતા હતા કે અમે બહુ સુખી છીએ. ત્યારે વ્યાજ એાછું મળતું આજે વ્યાજ ૬