Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૪૬૮ :
: જૈન શાસ. (અઠવાડીક) છે. એ જનમ ઘટી જાય, જનમ આપનાર મહ ઘટી જાય તે ઉપયોગ કરવો જોઇએ. તે છે ? જ આ માનવ જનમ કામને બને.
પારકા ઘરમાં પિતાનું માની પેસે તે પિલીસ પકડે અને સજા પણ થાય ને? છે તે જે પારકું છે તેને પોતાનું માનો તે સજા નહિ હોય? આ ઘર-બાર, પૈસાજ ટકાદિ કશું આપણું નથી. જે ચીજ મારી નથી તેને મારી માનવી અને છેડવા જેવી ન છે કે માનવી તે જ ઘણી ખરાબી છે. પારકી વસ્તુને મારી માનીને બેઠેલાના હૈયામાં ધર્મ છે ૬ આવે જ નહિ. ર. -: દુનિયાની ચીજ જોઈ સાધુને આશ્ચર્ય ન થાય :છે શ્રી જૈન શાસને કહેલાં જેટલાં તો છે. દ્રવ્યો છે, લેક–અલનું સ્વરૂપ છે ? છે તે જે સમજી જાવ તે તેને આજે કશું નવું ન લાગે. તેને થાય કે “બચ્ચાં ખેલી છે જ રહ્યા છે. આંધળા અથડાઈ રહ્યા છે. આંધળા દેખતા હવાને ચાળો કરી ૨ રહ્યા છે.! તમે તો છાપા-માસિક વાંચી હરખાવ છે પણ શાસ્ત્રમાં તે બધું છે. આ જ આજની ચીજે જોઈ-સાંભળી અને તે કશી શંકા નથી પડતી અમને લાગે છે કે હું જ જગ જીતી ગયા. દુનિયાની કઈ ચીજ નવાઈ પમાડતી નથી. જે સાધુ એમ કહે કે - આ જ શાસ્ત્રોમાં આ હશે કે કેમ? તે લોકે કાં ભણ્યા જ નથી કાં ભણ્યા તે પરિણામ ૨ પામ્યું નથી. જગતમાં જૈન શાસન જેવું કંઈ શાસન નથી જૈન શાસનમાં દિ જ જેવી દયા છે તેવી બીજે નથી જેના શાસનમાં સત્યાસત્યને જેટલે વિચાર છે. આ છે તેવો બીજે નથી. નીતિકારે પણ કહ્યું કે રાજાએ મંત્રી બનાવે છે તે પતિત છે 6 સાધુને બનાવો તે જેટલું જાણતા હોય તે બીજું કઈ જાણતું ન હોય. ચોરી કેટલાં
પ્રકારે થાય અને કેવી રીતે બચાય તે પણ તે જાણે જૈન શાસન જેવું ઉત્તમ શાસન જ એક નથી. નાશ પામ્યું છે ઘણું છતાં જેટલું જ્ઞાન વિદ્યમાન છે તેને ભણે, વિચારે છે તે બહારની વાતમાં રસ ન આવે, બધી વાતો તેને તુરછ લાગે. ! 9 ક પુણ્ય અને ધર્મ બે ય ભેગા કયાં થાય? છે ઉ– શ્રી તીર્થંકર પરમાત્માનો આત્મા કેવળજ્ઞાન પામે ત્યારે ધર્મ અને પુણ્ય જ બે ય ભેગા થાય છે. તે પરમતારકેનું પુણ્ય પણ એવું જેને જગતમાં સે નહિ.
જમીન પર પગ મૂકવા દે નહિ. ચામર–છત્ર-અશોક વૃક્ષ સાથે હોય, પવન પણ મીઠો, 2 શીતલ વાય, આઠેય પ્રાતિહાર્યો સાથે જ હાય. તેવું પુણ્ય પણ કેઈની ય પાસે નહિ છે તેમ તેવો ધમ પણ કેઈની પાસે નહિ. તેમને ઘમ પણ ઉત્કૃષ્ટકેટિને તેમ સુખ પણ છે ક ઉત્કૃષ્ટકેટિનું.
J