Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી
જૈન શાસન (અઠવાડિક)
છે
મેં કીધું રાજસ્થાન. અચ્છા થે મારવાડી હે. મેં કીયા હાં પિંડવાડારો છે. વટે અવે તે આજે પૂ. આ મા સરનામાં છે. જે
મેં જે વાત ટાળવા પ્રયત્ન કર્યો તે પાછા એ ભગત એ જ પત્રિકા લઈને આ બેલ્યા “આમાં તમને શું લાગે છે? આવું નહિ કરવું જોઈએ. બધાંએ એકબીજાના પર ૨ ઉપાશ્રયમાં ઉતરવા દેવા જોઈએ. તમે તે સાધુ છે પછી અમને ઝગડવાની ના પાડે છે ઇ છે અને તમે મારૂ-તારૂ ઝગડે છે એ યોગ્ય નથી. અને કેઈ નવાંગી ગુરૂપૂજન કરે તે છે જ ધરમના કામમાં અંતરાય નહિ કરવો જોઈએ. ગુરૂ મ. ને જ પૂજે છે ને? પાખંડીને ૨ દિ છેડા પૂજે છે.? (મેં કીધું–હ જુઓને સમજતા જ નથી એ લેકે) ૫ છાં બેલ્યા કેછે અને મ. સાહેબે પણ નવાંગ પૂજનને આગ્રહ ન રાખવું જોઈએ. . . છે મેં કીધું તમારી વાત સાચી છે. હું જેમ તમારે ત્યાં જમવા આવ્યું ત્યારે મેં , જ સારી સારી રઇની આશા ન રાખી હોય પણ તમે મારી સાધર્મિક ભકિત કેટલી ? ૬ જેરહાર કરી, કશી ચાશ ન રહી જાય તેવી કરી કે નહિ? તેમ આવેલા ગુરૂ મ. ને ૨ છે તે નવાંગ શુ. એકાંગી પણ ગુરૂ પૂજનનો મેહ ન હોય પણ લાવનાર ભકતોને તે છે છે. ગુરૂદેવની પૂર્ણ ભકિત કરવાનું મન થાય જ ને? જેમ તમારે ત્યાં ચા નિર્ભયશેખર આ અવ્યા તે તેમના માટે તમે સામૈયા કરેલા કે નહી. ખરેખર તે નવાંગ પૂજન ન ત્ર માને તેમણે સામૈયાને પણ નિષેધ કરે જ જાઈએ ગહેલીઓ દ્વારા પોતે પોતાની જ અક્ષત પૂજા તે થવા દે છે ત્યાં ના પાડી નથી શકતા. બસ એક મનમાં ભુંસુ ભરાઈ જ ગયું છે કે નવાંગ પૂજન ન જ હોય.
પણ તમે સામા પક્ષના ઉપાસરે જાવ તો તે જ રીતે વર્તવું જે ઈએ ને?
તેમણે પણ તેમ જ વર્તવું જોઈએ ને? અમે કહીએ તે કિસે જ ચૌદશ- ર ર સંવત્સરી કરવી જોઈએ ને? કીધુ.
ના એ તે શાસ્ત્ર મુજબ જ હોય ને? સંઘ કહે તેમ થોડુ હોય ?
બસ મારે ય એ જ કહેવું છે. સંઘને શાસ્ત્રીય મર્યાઢા નકિક કરવાનો અધિકાર જ નથી શાસ્ત્રીય મર્યાટા મુજબ ચાલવાનો અધિકાર છે. ગુરૂનું નવાંગ પૂજન શાસ્ત્રીય છે. હું જ એ થતુ હોય ત્યારે ડખલ નહી કરવી જોઈએ. છે. શાસ્ત્રીય હોય ને તે તે કરવા દેવું જ જોઈએ. છે અમે એમ જ કહીએ છીએ અમે તમારે ત્યાં આવીને શાસ્ત્રીય મુજબ જ