Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધમને મન સંસાર કે મોક્ષ ? : જ (ગતાંકથી ચાલુ) -પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. જ
પ્ર. : એક એધે ય શ્રદ્ધા છે કે આ બધું ધર્મથી મહ્યું છે ?
ઉ. : એધે એ ય આ શ્રદ્ધા હોય તે જીવ ધર્મ કેવી રીતે કરે ? સંસારમાં જ કેવી રીતે ૨છે ?
ધર્મ સમજેલાને ઘર નાશ પામે કે સળગી જાય, તો ય દુઃખ ન થાય. નાશ ૬ 2 પામ્યું તે અધર્મનું ફળ હતું તે ધર્મનો પ્રતાપ હતે – તેમ માને. અને મળ્યું હતું ? જ સુખમાં સંસારના ફી ન જાય અને દુઃખમાં મૂંઝાઈ ન જાય તે નામ ધર્મની શ્રદ્ધા !
• તમે હંયાથી બેલે કે - આ સંસારમાં ગમે તેટલી અનુકુળ સામગ્રી મળી હોય, 9 રાજરિદ્ધિ - સિદ્ધિ મળી હોય તે પણ આ સંસાર રહેવા જેવો નથી, છોડવા જેવા
જ છે. આવા શ્રધ્ધા પેઢા થઈ છે ? ખાતાં-પીતાં, બેતાં-ઊઠતાં મોક્ષ યા આવે છે? આ પ્ર. . આપ યાઢ કરાવો તે આવે ?
ઉ. : ચાઢ કરવું તે યાઢ આવે કે સાંભળવું પડે છે ? જે ગમે તેની ઈચ્છા ૨. જ હોય કે નહિ ?
આ સંસાર તે ભૂંડામાં ભૂંડે છે. કેઈપણ રીતે સારો નથી, રહેવા જેવો છે? 3 નથી. સંસાના સુખમાં કુદાકુદ કરે અને દુઃખમાં રુવે તે ધર્મા પણાનું લક્ષણ નથી.
ધર્મ વિના તો ચાલે નહિ. ધર્મ જ કરવો જોઈએ. દુનિયાના સુખને સારૂં માને અને છે દુઃખને ખરાબ માને તે ધર્મ કરી જ ન શકે.
પ્ર. અનુકૂળતા હોય તે ધર્મ વધારે થાય તેમ નહિ ?
૬. આજે તે અનુકૂળતાવાળા ધર્મ જ કરતા નથી. તમે બધા અનુકૂળતા ૦ જેટલાય ધર્મ કરે છે ?
તમે બધા ખરેખરા સમજુ થઈ જાવ તે બગડેલા સાધુ પણ સુધરી જાય. પ્ર. : અમારામાં જ શ્રાવકના ગુણનું ઠેકાણું ન હોય તો શું થાય ?
ઉ. તમે શ્રાવક બનવા તે અહીં આવે છે ને ? શ્રાવક બનવા આવતા હેત ? તે ય સમતુ બની ગયા હોત. છે તમે બધા સમજુ હોત તે સાધુપણું અને સાધુને વાંઝત પણ ગમે તેને ન વાંકત. અ જ વેષધારીને પણ વાંઢવા લાગ્યા ત્યારથી સત્યાનાશ નીકળી ગયું – ઘણું બગડી ગયું. આ
પ્ર. ? સંસારી કરતાં તે સારા ને ? ઉ. : તે તે ભૂંડામાં ભૂંડા ગણાય. મૂકયું છે એ છું અને ભગવે છે ઘણું..