Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૪૫૦ :
;
; શ્રી જૈન શાસન [અઠવાડિક) ) જ તમે કે અમે અહીં સુધી આવ્યા તે ભૂતકાળના ધર્મનો પ્રભાવ છે. હવે સંસાર માં જ ગમે છે કે મેક્ષ ગમે છે ? ભગવાને મોક્ષ માર્ગ બતાવ્યો છે કે સંસાર છે ર માર્ગ બતાવ્યું છે ? ભગવાનને નહિ માનનારા ઘણા છે, અમારામાં પણ. તેથી જ છે જ ભગવાન ખુઢ કહી ગયા છે કે, પાંચમા આરામાં ઘણા મુંડાએ મહામિથ્યાષ્ટિ પાકવાના છે. આ છે શ્રાવકે પણ દુઃખી થશે, હેરાન થશે પણ સંયમ લેવાનું મન નહિ થાય તેવા થવાના ૨ છે. તમારો નંબર શેમાં છે ? તમે બધા સંસારના પૂજારી છે કે ધર્મના પૂજારી છે? ર સંસાર યા આવ્યા કરે છે કે મેક્ષ ? , 4. પ્ર. : આજે તે દીક્ષા લેનારા વધ્યા ને ? છે ઉ. : આજે ઘણાની પરીક્ષા નહિ કરે તે દીક્ષા લેનારા એવા બાવશે કે ગુરૂ ૨ હેરાન હેરાન થઇ જશે. છે. અમે દીક્ષાનો ઉપદેશ આપીએ પણ ‘તું દીક્ષા લે તેમ ન કહીએ. દીક્ષા ધર્મ જ બરાબર સમજાવીને, પરીક્ષા કરીને આપતા હોય તે વાંધો નથી. પણ ‘તું અહીં આવી ૨. જા કશે વાંધો નહિ આવે - તેમ કહી દીક્ષા આપે છે તેથી તે ઘણું નુકશાન થયું ? જ છે. દીક્ષા આપવાની ખરી પણ કોને ? જેને મિક્ષ જોઇએ તેને. સંસારમાં દુઃખી હોય છે છે અને અહીં સુખી થવા આવે તેને દીક્ષા અપાય નહિ. ખરેખર ધમી પણ કેશુ? જેને જે કે મેક્ષ જ જોઈતું હોય, સંસારથી છૂટવું હોય તે. સુખ ન ગમે અને હું અને મજેથી જ ૨ ભેટે છે. દુનિયાના સુખની હેલી અને દુઃખને રાગી છવ ધર્મ માટે લાયક છે. સાધુજી પણામાં કષ્ટ વેઠવા આવવાનું છે, લહેર કરવા નહિ. અનુકુળતા ભગવે તે સાધુપણું છે જ પાળી શકે નહિ. સાધુવેષમાં એવું જીવશે કે અનંતકાળ રખડવું પડશે. . પ્ર. : ધર્મ ઘણો વધ્યો છે. તે
ઉ. : મને લાગતું નથી. દેખાવને વધો છે. હિંયાનો વધ્યો નથી. રે પ્ર. મોક્ષ કેવી રીતે યાદ રાખો ?
ઉ. ? બધા જ શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષે ગયા છે. શ્રી અરિહંત પરમા૨ માઓનો ઉપદેશ રૂ તેવા બીજા અનંતા આત્માઓ પણ મોક્ષે ગયા છે. આપણું જ ભગવાન ક્યાં ગયા તે જગ્યા સારી જ હોય ને ? ત્યાં જવાનું મન કોને ન થાય ? ' મોક્ષ તે વાત-વાતમાં વાત આવે તે છે. તમને કેમ યાદ નથી આવતે તે જ 3 સમજાતું નથી.'
શાસ્ત્ર કહ્યું છે કે, સંસારના સુખ માટે ધર્મ કરે તે ધર્મ નથી કરતો પણ છે, છે અધર્મ કરે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવને નિયમાં નરગામી કહ્યા છે કે.. ? માગીને જ છે તે બે પદવી મેળવે છે માટે, ધર્મ વેચીને સુખ મેળવે તે નરકગામી જ હોય.
“ “ ***
,
કરી ને
ક'