Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨
વર્ષ ૧૧
કે ૧૫–૧૬ તા. ૨૪–૧૧–૯૮
: ૪૧૯
હાય હે જ છે ૨ મોટરવાળે ? મારી ગાડી રીપેર કરવાની વેઈટર : દૂધપાક આપું કે બાસુંદી
છે કેટલો ખર્ચ આવશે ? ગ્રાહક : બે વચ્ચે ભેટ ? મીકેનીક : કારને શું થયું છે ? વેઈટર : માત્ર પાંચ દિવસને. છેમોટરવાળે : મને ખબર પડતી નથી. ૨ મીકેનીક : તે બે હજાર. છે મારી એલાર્મ ઘડિયાળે અને સમયસર જગાડે જ તે કઈ રીતે ? જ મારી પત્નીએ મારા માથા પર મારી
- હીત–અમીષ
-: શાસન સમાચાર :
આષ્ટા :- અત્રે પૂ. આ. શ્રી વિજય અજિત રત્ન સૂરીશ્વરજી મ. આદિનું પ્રભાવ ચાતુર્માસ પૂર્ણ થયે ચાતુમાસપરિવર્તનને મંગલ કાર્યક્રમ દિલીપકુમાર નવનીતકુમાર છે. પુનીતકુમાર ચેતી પરિવાર તરફથી લાભ લેવાય. ૨ અષ્ટાપદ સ્થાપનાતીર્થ રાણકપુર વરઠાણ મેડવાડ પંચતીર્થ રોડ ઉપર આ તીર્થ છે છે પૂ. આ. શ્રી વિજયં સુશીલ સૂ. મ. ના ઉપદેશથી આકાર લઈ રહ્યું છે. છે સાદડી - પાર્ટીના ઉપાશ્રયથી પૂ. આ. શ્રી વિજય કમલરત્ન સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં જ જ કા. વ. ૪ તા ૭–૧૧ શ્રી સંઘનું પ્રયાણ થશે. રાણકપુર મુછાળામહાવીર આદિ તીર્થોની ૬ પદયાત્રા થશે. પધારવા શ્રી સંઘ તરફથી નિમંત્રણ અપાયું છે. ૬ મુંબઈ - અત્રે શ્રી પાનાચંક નાનુભાઈ ઝવેરી તરફથી તેમના ધર્મપત્ની અ.સૌ.
જયાબેનની દીક્ષા માગશર સુઢ ૧૦ ના પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ. એ છે પૂ. આ. શ્રી વિજય કીતિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં અઠ્ઠા મહોત્સવ સહિત ઉજવાશે. છે. અમદાવાદ - જહાંપનાહ પિળમાં પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મ. ને પ્રશિષ્યા પૂ. સા. જ કે શ્રી લાવણ્યશ્રીજી મ. ના ૭૪ વર્ષના સંયમ જીવન નિમિત્તે કા. ૪ થી ૩ દિવસ ઉત્સવ ૨ શ્રી સંઘ તથા વેરા ગીરધરલાલ ધનજીભાઈ તરફથી ઉજવાયો.