Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૧૮ :
ચાર વિશ્રામ
પ્રથમ વિશ્રામ :- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, નિત્ય પચ્ચખાણ અને તિથિ એ વિશેષ.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દ્વિતીય વિશ્રામ :- સામાયિક અને દેશાવકાશિક વ્રતનું પાલન કરે. તૃતીય વિશ્રામ :– આઠમ, ચૌદસ આદિ દિવસેામાં અહારાત્રિ પૌષધ કરે. ચતુર્થાં વિશ્રામ :- મરણાન્તિય સલેખના કરે.
હેતલ
ભય
* ભાગ લેાગવવામાં રોગના ભય છે.
* કુળમાં પડતીના ભય છે.
* લક્ષ્મીમાં ચાર ડાકુના ભય છે. * સૌંપત્તિમાં રાજ્યસત્તાના ભય છે.
* માતમાં દીનતાનેા ભય છે.
-
ભય !
આ બળમાં શત્રુના ભય છે.
# શાસ્ત્રમાં વાદ-વિવાદ્યના ભા છે.
* ગુણમાં ખલના ભય છે.
* કાયાને કાળનેા ભય છે.
# પરંતુ વૈરાગ્યને ફ઼ાઇના ભવ નથી
વસુમતી
-
કેવી વિચારણા
રહેતી ખાઇ
બહુમાળી ઇમારતમાં કેાઇ એક ખાઇ રહેવા આવી ગીચ વસ્તીમાં
ગમે ત્યાં પેાતાના ચરા આદિ નાંખી દેતી હતી એ જ ગરબડથી એ અને પેાતાના ઘરની બારીમાંથી ખીનેાપયેાગી રાખ નીચે રસ્તા ઉપર નાંખી. તે જ અવસરે રસ્તા પરથી પસાર થઇ રહેલા ગુરૂ શિષ્ય પર પડી. શિષ્ય ધૂમપૂમ થઇ ગયા ખાઇને ઠપકા આપવા, ગુરૂને કહીને શિષ્ય માળ ચઢવા લાગ્યા.
ત્યારે ગુરૂએ કહ્યું “વત્સ ! પાડ માનીએ પ્રભુના કે આપણા ઉપર માત્ર ઠંડી રાખ જ નાખી છે બાકી આપણું વન તા એવુ` છે કે આપણી ઉપર અ‘ગારાજ વરસવા જોઇએ. આ તે શૂળીની સજા સાયથી જ પતી ગઇ.”
ધગધગતા
વાતવાતમાં જો આપણે ક્રાપ્તિ થઇ જઇએ તેા પછી આપણામાં અને સ`સારી જીવામાં શેક ફરક ?
સ્વદોષદર્શીનમાંથી નીકળેલી ગુરૂવાણી સાંભળીને શિષ્ય પેાતાના ક્રોધ બદલ શરમિઠ્ઠા બની ગયા ક્ષમા માંગી શાંત થયે. અવળી વિચારણા છેડી સવળી વિચારણા કરવાથી કેવુ` સુ`દર પરિણામ આવે છે.
રશ્મિકા
-