Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અરજ રજુ કરવાના નિર્ણય લીધે. પેાલીસ પત્નીનુ' નામ પાવતી હતુ પાર્વતીના પતિએ ચાર-પાંચ વર્ષ જ રાજ્યની નાકરી કરી હતી, એ કારણે ગોંડલ રાજય તર– ફથી પેન્શન મેળવાની શક્યતા નહાતી. એથી એના માટે આજીવિકા ચલાવવા રાજવી આગળ અરજ ગુજારવા સિવાય બીજે કાઇ જ ઉપાય ન હતા. અને આશાસ્પદ મુદ્દો એકજ હતા કે, રાજવી રાજ સવારે એક કલાક પ્રજાની દાઢ-ફરિયાદ સાંભળવા પાછળ ફાળવતા હતા. એથી પાવતી ખીજે જ દિવસે રાજવી સમક્ષ જઇ ઊમી પાંચ છ વર્ષના સંતાન એની આંગળીએ વળગેલેા હતેા. પાવતી એ કહ્યુ'. :
૪૩૦ :
રાજવી ! નાંધારાના આધાર રાજા ગણાય છે અને હું નાંધારી છું. કેમ કે મ રા પતિ પેાલીસ હતા, અને એમણે થાડા જ ઢિવસે પૂર્વે મહારવિટયાએ સાથેની ઝપાઝપીમાં પ્રાણ ખાયા છે.” ગોંડલ રાજવીએ પૂછપરછ કરી, તેા જાણવા મળ્યુ કે, પાČતીના પરિવામાં એક નાના બાળક જ છે. એથી આજીવિકાના આધાર એની પાસે કાઇ જ નથી. એમના મનમાં એવા એક અયેાગ્ય વિચાર ઝબૂકી ગયા કે, રાજય તા પાવ તીના આધાર કેટલા સમય સુધી બની શકે ? એના કરતાં આ પાતી બીજા કાઇની સાથે ઘર માંડે અને નવા પતિ ગાતી લે, તે આ પ્રશ્ન કાયમી ધેારણે ઉકેલાઈ જાય. આ વિચાર અયેાગ્ય હાવા છતા ગેાંડલના રાજવીએ દાણા ચાપી જોવ પાર્વતીને કહ્યું : ‘બહેન ! પારકા પગે ચાલી-ચાલીને કેટલુ ચાલી શકાય? રાય તમને પેન્શન તે આપી શકે નહિ અને મન્નુ પણ કરી કરીને કેટલા કરે ? તેમજ કેટલાં વર્ષ સુધી કરે ? એથી મને તેા ખીજો જ એક વિચાર આવે છે. તમારી કામમાં બીજું ઘર માંડી શકે છે. એથી તમે જો નવુ' ઘર અને નવા વર ગાતી લે, તા આજવાના પ્રશ્ન કાયમ માટે ઉલી જાય.”
રાજવીની આ વાત સાંભળતાં જ ઝાઝું ભણતર ન હેાવા દતાં અદકેરુ, ગણતર ધરાવતી પાર્વતી, આંગળીએ વળગાડેલા સ ́તાનને ઉદ્દેશીને ખેલી વ્હેલ કે, બેટા! ચાલ આપણે ઘર ભૂલ્યા. આપણે ખાટી જગ્યાએ આવી ભરાણા. મેં તા ઘણી ગાતવામાં ભૂલ કરી નથી. પણ મારા ધણી તે ઘણી ગેાતવામાં ઘણી જ ભીત ભુલી ગયા ! માટે ચાલ બેટા! ચાલ. અહિ' આવવાની જે ભૂલ આપણાથી થઇ એ ભુલને ભાગવટો ન કરવા હાય, તેા અહિ. હવે એક પળ પણ વધારે ખાટી ન થવાય.
આટલુ' કહીને પાવ તી પેાતાના દીકરાને ખેંચી બહાર લઇ ગઇ. અને ઘર તરફ જવાની તૈયારી કરવા માંડી. ગોંડલના રાજવી પાર્વતીની વાત સાંભળીને છષ્ટ થઇ ગયા. આવી બહાદુર સ્ત્રીએ એમણે એછી જોઇ હતી. આમ છતાં પાવ તીએ જે કાંઇ કહ્યું,