Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ૧૧ અંક–૧૫ ૧૬.તા. ૨૪-૧૧-૯૮
ગઃ ૪૧૧ ૬ છે મુકેશ બાંધવો જ જોઈએ” આ લેખ લખવા જેવું છે. બુદ્ધિજીવીએ છેવકે કરતાં જ જ વધારે સાધુઓ જણાય છે.
આપણું શ્રાવકે રાતે પણ ઉકાળેલું પાણી પીતા થઈ ગયા ને ? આવી શરૂઆત છે ૨ કોણે કરી ? આ બધું વિચારણા માંગી લે છે. કેમ . તમને શું લાગે છે ?
આજના કાળમાં ટી. વી. સિનેમાને વિરોધ કરવ | કે ટી. વી. ની સ્મશાનયાત્રા જ કાઢવી એ બધું હાસ્યાસ્પદ્ધ થઈ ગયું છે તેમ ઠેર ઠેર દેખા ઉપર મુખકેશ વગર તથા જ કે પૂજા સિવાયના કપડાથી આંગી કરવી એ એટલી બધી પેધી ગઈ છે કે તેને વિરોધ છે
કરનાર કેઈ નહિ મળે. બોલો આપણે શરત મારીએ કેઈની તાકાત હોય તે પાછો આ પહેલાનો રિવાજ પૂજાના કપડામાં – મુખકેશપૂર્વક ખ ખાનેગી કરવાનું ચાલુ કરાવી દે.
' અરે ! ભદ્રભદ્ર ! આની જેમ જ કેઈ ચોકકસ વર્ગ તરફથી નવા નવા શરૂ છે કરાતા પ્રસંગે – ચડાવાએ એ બધાં પણ પછી શાસ્ત્રીય છે તેવી જ રીતે પેધી જાય ૨ જાય છે પછી તેને વિધિ કરનાર તે તે વર્ગને વિરોધ ગણાય છે, તે તેને પણ જ આવા ગેર શાસ્ત્રીય પ્રસંગો – ચડાવાઓ શરુ નહિ કરવા અંગે તમે કહો ને. છે અરે મિત્ર ! તારી આ વાતને મારે બિનશરતી ટેક છે. જયલલિતાદેવી જેવો જ
એમ નહિ યાર ! ભદ્રંભદ્ર ! તમે આ વાતમાં કેમ ઢીલું ઢીલું બોલો છો ? ) છાતી ઠાકને બેલોને યાર.!
પણ એવું કેણ કરે છે એ તે બોલ ?
એ નામનું તમારે શું કામ છે ? તમે વિરોધ કરને મેઘમ–મેઘમ. - પારૂ. હે ભાગ્યવાનો મારો મિત્ર કહે છે - તે રીતે કોઈ પણ નવા નવા 9 પ્રસંગે - ચડાવાઓ કે સિદ્ધાંત પિધી જાય તે શરૂ કરશો નહિ. શરૂ કરનાર સામે ૨ આ કાયદેસરના તે નહિ પણ શાસ્ત્રસરને પગલા ભરવામાં આવશે. સગાવાદથી સત્ય દબાતુ કે હાય તેવા સગાવાદને પંપાળ પણ નહિ. અને ચતુર્વિધ સંઘે પ્રમાણિક્તાપૂર્વક જ વર્તવું. કેમ કે ન્યાય વગર બધું નક્કામું જાણવું” બસને ભાઈ હવે નિરાંત થઈ ને ? ? છે મેં આ જાહેરાત તું મારો જનમ જનમનો સગો-સબંધી થાય છે તે સગાવાદપૂર્વક છે છે જ કરી છે હોં.