Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ–૧૧ અંક-૧૫ ૧૬ : તા. ૨૪-૧૧-૯૮
.: ૪૧૫ ૧ લીટર પાણીની બોટલ રૂા. ૧૨ માં વેચાય અને ૨૦ લીટરની બોટલ રૂા. ૫૪ માં
વેચાય તે નફે શું ગણવો? ( ગયા છે, તે એમને પણ છેતરવાના માર્ગો આ રીતે કરવામાં આવે છે. અને આપણી 8 છે સરકાર એ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આને લાભ લુંટવા “મીનરલ વોટરના છે ઉદ્યોગમાં મેટા ઉધોગોથી માંડી આલીયા માલીયા કુદી પડયા છે.
આ ઉદ્યોગમાં સી પહેલી કંપની પારલે ૧૯૭૧માં પડેલી અને વર્ષો સુધી એની ૮ જ મોનોપોલી રહેલી આજે પણ કંપની પાસે આ બજારને ૬૦ ટકા હિસે છે અને એની નજીકની હરીફ કંપની ૨૦ ટકા હિસ્સો છે.
આ પાણી વડે જ ભારતની જનતાને લુંટવા હવે વિદેશની કંપનીઓ પિતાનું ર નિશાન આ બાજુ ગોઠવી રહી છે. દા. ત. ઈટલીની “બેનીટેન નામની વસ્ત્રો ઉત્પાછે દિત કંપની છે એણે આપણે ડી. સી. એમ. કંપની સાથે સહયોગ કરીને પ૦૦ લીટ.. આ રની બેટલ સાથે બજારમાં આવી છે. ૨ ફોન્સની ડેની બ્રાન્ડ ઈન્ટરનેશનલ નામની કંપની “ઇવીઅન નામનું મીનરલ ૨. જ વેટર ભારતના કુદરતી ઝરાઓમાંથી મેળવીને બજારમાં આવી રહી છે. આ કંપનીનું છે છે “ઈવી અને ફ્રાન્સના આલસ પર્વતના ઝરાઓમાંથી મેળવીને એને કશી જ ટ્રીકમેટ ! છે આપ્યા વિના સીધે સીધું બાટલમાં ભરીને ૧૨૦ દેશોમાં પહોંચાડવામાં આવે છે. ભાર-દિ રિ તમાં પણ એ રીતે નિકાસ કરવાની એની યોજના છે. એ રીતે “ઇવી અને પાણી આ છ કરતાં વિશેષ છે અને પૃથ્વી ઉપરનું એ વધુમાં વધુ સ્વાથ્યપ્રઢ પીણું હોવાનો દાવો છે
કરવામાં આવે છે. (આપણે ત્યાં પણ “ગગેત્રી માંથી સીધુ પાણી મેળવીને બજારમાં ૬ મૂકવાની કેદક કંપની દ્વારા છેતરપીંડી કરવામાં આવેલી બાકી ખરેખર પ્રમાણિકતા ? આ પૂર્વક કે “ગોત્રીમાંથી પાણી મેળવવાની યોજના કરે તો એ વધુમાં વધુ સ્વાશ્યપ્રઢ 9 છે ગણાય તેમ છે.)
ગોકરેજ કંપનીએ પણ ૧૯૯૫ થી આ બજારમાં પ્રવેશ કરેલ પરંતુ એની જ ૨ બરોબર વ્યથથા નહીં હોવાથી એની યોજના બંધ કરી દેવા પડેલી હવે એના પાંચ ર છે કારખાના મુંબઈમાં થતા તથા ચેન્નાઈ મેવા અને હૈદ્રાબામાં એક એક કારખાના છે જ થતા એ નવેસરથી બજારમાં આવી છે. છે આવી બધી મોટી કંપનીઓ સામે કેટલીક કંપનીએ ૨૦ લીટરની બોટલ રૂા.