Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
2
1
ટ્રાવેલસવાળા વગેરે ધંધાદારીઓ દેરાસરની આશાતનાથી બચે
–લેખક : શ્રી હિતકાંક્ષી ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દેરાસર એ એકમાત્ર પ્રભુભકિત કરવા માટેનું જ સ્થાન છે. પણ આપણું વેપાર- ર જ ધંધાની જાહેરાત કે અન્ય કેઇપણ સાંસારિક પ્રવૃત્તિ કરવા માટેનું સ્થાન નથી. નિ દેરાસરની અઝરના અને બહારના કેઈપણ ભાગમાં તેમજ દેરાસની દીવાલ કે આ આ જાડી ઉપર આપણે ધંધાની જાહેરાતના બોર્ડ—પૂઠા-કેલેન્ડર-સ્ટીકર વડે રે લગાડવાથી છે ૨ દેરાસરની આશાતના થાય છે.
ધંધાઢારી જેને આ વાતની નોંધ લે, પિતાના જેનપણાને સમજે, દેરાસરની જ આશાતનાથી બચવાનો પ્રયત્ન કરી પોતાના જૈનત્વને ભાવે અને આ મહિત સાધે છે છે એમ આપણે ઇચ્છીએ.
લગ્નની કંકોત્રી દેરાસરમાં મુકાય નહિ. જૂનાં પુસ્તક–પંચાંગ વગેરે ઘરની છે નકામી વસ્તુઓ દેરાસર-ઉપાશ્રયમાં મુકાય નહિ, પ્રભુ ! દૂર કરો અંધારું છે લેખક-મુ. શ્રી મોક્ષરતિ વિજયજી મ. જે
હે પ્રભુ! જ્યાં જાય છે ત્યાં કેયલનો ટહુકો એકસરખો હોય છે. જાહેરમાં કે આ છે ખાનગીમાં મોરલાની કળા એકસરખી હોય છે. સવારે ને સાંજે કબૂતરનું ઉડ્ડયન એક દિ છે સરખું હોય છે. તે મને માનવનું ખોળિયું તે આપ્યું, પણ ગુણે તે પંખીડાંનાય ન આયા.
હે પ્રભુ! મારા કંઠમાં મધુરસ્વર નહિ મૂકે તે ચાલશે, પણ સરાઈનો રણકો પર છે અચૂક મૂકજે. મારા નયનમાં તેજસ્વિતા નહિ મૂકે તો ચાલશે, પણ નિર્વિકારિતા ૪
અચૂક મૂકજે. મારા મનમાં કુશાગ્રબુદ્ધિ નહિ મૂકે તો ચાલશે, પણ વિવેકબુદ્ધિ અચૂક છે છે મુકજે. અને, અન્યાહુઢયની ધડકનને ઝીલી શકે એવું હઠય મને આપજે!
હે પ્રભુ! આજે હું એક અક્ષર નહી બોલી શકું...કારણ? કારણ ખાનગી છે. આ છે ફકત તને જ કહું છું. આજે વહેલી સવારે મારે વિશે વિચારતાં મારી ખાનગી અને એ જાહેર જિગી વચ્ચેનું જમીન-આસમાન જેટલું અંતર જોઈને હું પોતે અવાક થઈ છે ઇ ગયો છું.