Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જિનપૂજા અને તેનું ફળ
–પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! થે ૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
( શ્રી જૈન પ્રવચન વર્ષ-૩૦ અંક ૪૩ માંથી સાભાર)
ઉપસર્ગ ક્ષયં યાતિ, છિદ્યતે વિતવલ્લય:
મન પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે જ દ્રવ્યપૂજા પણ ભાવપૂર્વકની જોઈએ : કે અનંત ઉપકારી મહાપુરૂષનું એ ફરમાવવું છે કે–પૂજ્યમાને જિનેશ્વરે એટલે કે ૨ કે મહા ભયંકર એવા સંસાર રૂપી સાગરથી પાર ઉતારનારા ભગવાન શ્રી જિનેશ્વર છે. જ દેવની પૂજા કરતે કરતે, “ઉપસર્ગો: ક્ષય યાતિ” ઉપસર્ગો જેટલા હોય તે બધા ક્ષયને જ આ પામી જાય છે “છિદ્યતે વિદનવલય: વિદનની વેલડીએ છેડાઈ જાય છે, અને “મન: ક
પ્રસન્નતામેતિ મન પ્રસન્નતાને પામે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાનાં આ જ છે ત્રણ ફળ કેવાં છે? કેઈને પણ ગમી જાય એવાં છે ને? ઉપસર્ગોને ક્ષય થઈ જવા જ એ પામે, વિનને વેલડીએ છેઠાઈ જવા પામે અને મન પ્રસનતાને પામે, આ કઈ છે? જ જેવાં–તેવાં ફળ છે? આ ત્રણ ફળની પ્રાપ્તિ કોને થાય? ભગવાન શ્રી જિનેશ્વરદેવની છે , પૂજા કરનારને આ રણેય ફળની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજામાં છે છે પિતાના મને યેગને, વચનયોગને અને કાયાગને છ દેનારા આત્માઓને, આ ત્રણેય છે
ફળની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા “દ્રવ્ય અને જ ભાવ–એમ દે પ્રકારે થાય છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાનું પાલન, એ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની છે જ ભાવપૂજા છે અને અંગપૂજા, અગ્રપૂજા-એ વગેરે ભગવાન શ્રી દિનેશવરદેવોની દ્રવ્ય- 1 જ પૂજાના પ્રકારો છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં, ભાવપૂજા જ શ્રેષ્ઠ કેરિની છે અને હું ભાવપૂજાનું ફળ યાવત્ મુકિતની પ્રાપ્તિ છે. તે પણ, દ્રવ્યપૂજાનું ફળ પણ અસાધારણ છે આ કેટિનું છે. ૬ વ્યપૂજા પણ જે ભાવપૂર્વકની હોય છે, તે જ તેની વાસ્તવિક કેટિની છે આ વેફળતાને પામી શકે છે. મુગ્ધ અગર ભદ્રિક અને માટે ભાવ વિનાની પણ દ્રવ્યપૂજા ? છે લાભદાયક બની જાય છે, કારણ કે–એવા જેમાં સમાજની ખામી હોય છે, પણ એ - જીવની એ ખામી કેઈ વિપરીત ભાવના આગ્રહને આભારી હોતી નથી, એટલે કેએ સમજવાને માટે જે શક્તિ-સામગ્રી જોઈએ, તેની ખામી હોવાને લઈને સમજની ખામી જ હોય છે, પણ તેમને વિપરીત ભાવને આગ્રહ હોતું નથી. એ જે તે પ્રાયઃ એવા