Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* . દુઃખમાં ધર્મ થાય ખરો ?
–૫. સા. શ્રી અનંતગુણશ્રીજી મા
આ ભયાનક સંસારથી બચાવી, આત્માને મેક્ષ પહોંચાડનાર, આ સંસાર છે ર સાગરમાં શણભૂત - અધારરૂપ જે કઈ જ વસ્તુ હોય તે શ્રી જિન ધર્મ જ છે. ? આ દરેકે દરેક રાવસ્થામાં આ જ ધર્મ તારણહાર છે. સુખી જ ધર્મ કરે અને દુઃખી ધર્મ છે આ ન કરે તેમ શ્રી જૈનશાસન કહેતું નથી. પરંતુ આ તારક શાસન તો એ જ વાત પર ૬ ભાર મૂકે છે કે, સમજુ આત્મા જ સાચા ભાવે ધર્મ કરે. સુખ કે દુઃખ એ તે જ છે કર્મજન્ય છે. કમજન્ય અવસ્થાથી સંપૂર્ણ કર્મ રહિત થવું તેનું નામ જ મુકિત છે. દર
સુખી, સુખની આળપંપાળથી રહિત - મુકત ન બને અને દુઃખી, દુખિન ૬ શેઢણામાંથી ઊંચે ન આવે તે ધર્મ કરે ખરો ? આજે બધાના હૈયામાં એ જ છે
માન્યતા ઘર કરી ગઈ છે કે – “દુખમાં તે ભગવાન ભજાય ખરા ? ત્યારે શાસ્ત્રકાર 2. છે પરમર્ષિએ તે કહે છે કે – દુઃખને વેઠવાનું બળ મેળવવા દુઃખમાં પણ ધર્મ કરવાને છે કે છે. જેના યે ગ દુષ્કર્મ નિજેરે. શું આ માટે કેઢિયારાણાને હાથ પકડયા પછી બીજે દિવસે તે કેઢિયારાણુ સાથે છે આ મયણ શ્રી હષભદેવ સ્વામિના મંદિરમાં જઈ ભક્તિભાવથી દર્શન કરે છે તે પ્રસંગ ૨ એ ખૂબ જ પ્રેરે છે. કર્મસિદ્ધાંત ખાતર કડિયારાણાનો હાથ પકડતા, વિશાળ રાય સંપ- Aત્તિને ત્યાગ કરતા નહિ અચકાનારી મયણાને માટે આ પ્રસંગ આપત્તિને ગણાય. આ છેઆવી આપત્તિને પણ સંપત્તિ કેણ માને ? સાચે ધર્માત્મા. દુઃખમાં પણ ધર્મ કરે છે તેની આપત્તિ પણ સંપત્તિ બને. છે શાંતિથી વિચારીએ તે લાગે કે આજે આપણા બધાની શ્રદ્ધામાં ખામી પઢા છે જ થઈ છે. વર્તમાનના મલીન વિચારોએ શ્રદ્ધાના પાયા હચમચાવી મૂક્યા છે, દુન્યવી ૨ સુખ સામગ્રીની લાલસા રૂપી ઉધઇએ શ્રદ્ધાના પાયાને કેતરી નાખ્યો છે. આ સમજી છે હજી પણ શ્રદ્ધા મજબૂત થાય, દરેક વસ્તુસ્થિતિને શાસ્ત્રાનુસારે વિચાર કરાય તે જ આ સંસારના હ~શેક આદિ બધાજ પ્રસંગો ધર્મની આરાધનાના બને. તે જ સંસાર શ રેગ દૂર થશે. અને મુક્તિ નામનું આરોગ્ય પેદા થશે. આવી દશાને પામીએ તે જ
મંગલકામના.
રૂ. ૧૦૦૦) ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો