Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
.: ૩૬૧ | મુ. શ્રી જિન રક્ષિત વિજયજી મ. ને કાળધમ સાદર જણાવવાનું સં. ૨૦૫૪ ના આસો વદી આઠમ સોમવારના દિવસે મારા પ્રથમ શિષ્ય મુનિશ્રી જિનરક્ષિતવિજયજી મ. રતલામ (મ. પ્ર.) આરાધના ભવનમાં જ ક સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે
પ પુણ્ય જીવનની ઝરમર : ભારત દેશ અને એમાં વળી ગુજરાત જેવું ધર્મ રાષ્ટ્ર અને એમાં અમઢાવાઢ ર છે (કર્ણાવતી) જેવી ધર્મનગરી કે જે નગરીમાંથી અનેક નરરત્નેએ સંયમ સ્વીકારી જ શાસનરૂપી બગીચાને શોભાવ્યો છે. જે નગરી ભોદ્ધારક અનેકાનેક જિનાલયો, ઉપાછે શ્રો અને પ્રૌઢ પ્રતાપી, ધમપુર ધર પૂ. આચાર્ય પુંગના વિચરણથી પુનીત છે. હું
એવાં અમદાવાદ નગરીમાં મણીનગર રહેતાં શ્રાવકારત્ન શ્રી અંબાલાલભાઈ અને શ્રાવિકા જ રત્ન શ્રી વિમલાબેનના કુક્ષીએ સં. ૨૦૦૧ આ. સુ. ૫ ના દિવસે પુત્રરત્નને જન્મ ૨ થયે. અને માતા પિતાએ એનું નામ રાખ્યું જિતેન્દ્ર, જિતેન્દ્રકુમારે વ્યાવહારીક જ મેટ્રીક સુધી ભા. નાનપણથી ધર્મ પ્રત્યે લગાવ ઓછો હતો. લગભગ પરમાત્માનું ૨ આ દર્શન કરતા નહોતા.
પણ અમારા જિતેન્દ્રકુમાર ઉપનામ જિતુભાઈને પુય જાગ્ય અને સત્સંગ લાલ્યો. એક વખત શાસન પ્રભા : પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજ્યજી મ. નો વ્યાખ્યાન છે. શ્રવણને અવસર આવ્યું અને ધર્મપ્રેમી બન્યા. એમનામાં ધર્મ પ્રેમ એ જાગ્યો કે જે તે
એમના સંગતીમાં આવ્યો એને સાચો ધર્મ બનાવ્યો. એ વખતે પ્રખર વકત્તા પૂ. છે ૨ પંન્યાસશ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના માર્ગદર્શનથી સંસ્કૃતી હામ ચાલતું હતું. એમાં ? છે એ વડા હતા અને એમના સાથે ૨૦૦ યુવાને પણ હતાં. એમનું એ વખતે એ જ 9
કામ હતું કે જે કઈ વ્યકિત યા સંસ્થા જિનશાસનની પિત્તના કે ટીકા ટી કરતે થે જ હોય એને સમજાવવું ન સમજે સામઢામાદિ નિતીથી પણ કેશિશ કરતા. એમાં પણ છે ની જંગમતિથ રૂપ પૂ. સાધુ – સાધ્વી ભગવંતની વૈયાવચ કરવામાં એકઠા હતા. એમનું
જીવન પરોપકારમય હતું. આવું શાસનનું કાર્ય કરવામાં એ એવાં મગ્ન બનતાં કે ખાવું-પીવું પણ ભૂલી જતા. જીવદયા એમના જીવનમાં વિશેષ હતી. બીજુ વ્યસન મુકિતના છે ૬ ઉપદેશ એવા આપતા કે અનેકાનેક જૈન-જૈનતરે વ્યસન ત્યાગ કરી ધર્માભિમુખ બન્યા. આ
આવું જીવન જીવતાં જીવતાં જિતુભાઇને પરમ પુણ્યઢિયે પ. પૂ. સૂરિપંગવા $ આ વ્યાખ્યાન વાચસ્પતિ દીક્ષાના અજોડ કાનેશ્વરી પરમ જૈનાચાર્ય ભગવંત શ્રીમદ્ધિજ્ય છે કે રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના વ્યાખ્યાન શ્રવણને સુવર્ણ અવસર મળ્યો અને પૂ. જ ૨ શ્રી ના વ્યાખ્યાનરૂપી ગારૂડીક મંત્રથી મેહરૂપી ઝેર ઉતારવા માંડયુ અને છોડવા જેવું છે