Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬
૩૯ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
છે
છે કઢાગ્રહી વિચાર ધારામાં મક્કમ રહ્યો. સામા પક્ષના આચાર્યાઢિ કેઈપણ શ્રમણ શાસ્ત્રીય ૬ ચર્ચા કરવા તૈયાર ન થયા. પંદર પંદર દિવસ સંમેલન ચાલ્યું પણ કંઈ સફળતા ન 8 જ દેખાઈ.
છેઅંતે સંમેલનને સફળ બનાવવાના એક માત્ર શુભ આશયથી સંઘ સ્થવીર છે પુજ્યપાત્ર આચાર્ય ભગવંત શ્રી વિજ્ય સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાએ બંને પક્ષમાંથી
લવાદી આચાર્ય નીમવાની વાત કરી પુજ્યપાદ ગુરૂદેવશ્રીના પક્ષે આ સૂચન માન્ય કર્યું છે પરંતુ સામા પક્ષના આચાર્યો આ સૂચનને અનાદર કરીને ઉઠીને ચાલ્યા ગયા અને કે આ સંમેલન નિષ્ફળ રીતે પૂર્ણ થયું.
–સુરિ પ્રેમના સંભારણું – ૩૯૫ તિથિ ચર્ચાના નામને આગળ કરીને કેટલાક સાધુઓ અને શ્રાવાએ સંઘમાં જ તેફાન મચાવી મુક્યું હતું આરાધક પુન્યાત્માઓના દિલમાં આ પ્રસંગને લઈને ભારે આ વિમાસણ ઉભી થઈ રહી હતી ચર્ચાના મેદાનમાં પુજ્યપાઇશ્રીને પક્ષ વિત્યી નીવડયે ૨ દિ હોવા છતાં અને સામે પક્ષે સમાધાન માટે કે એક્તા માટે જરાય તૈયાર ન હતો છતાં છે છે અને સંઘની શાંતિને લક્ષ્યમાં રાખીને પુજ્યપાઠ ગચ્છાધિપતિ ગુરૂભગવંતશ્રોએ પિતાના આ પટ્ટાલ કાર પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજ્ય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથે જ આ વિચાર વિનિમય કરીને પટ્ટક રૂપે એક જાહેરાત કરી. ૬ * જુદા જુદા શ્રમણ સમુઝાયના પદસ્થાએ તિથિઠિન અને પરાધને બાબતમાં 8 શ્રી સંઘ માન્ય પંચાગમાં બતાવેલી સર્વ પર્વોપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યયાધિત માન્ય છે રાખીને આપણે જે રીતે એ ઉઠયમિ તથા ક્ષપૂર્વાના નિયમ અનુસાર તિથિ દિન
અને આરાધના દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી તેમજ શાસ્ત્ર મ જ પ્રાચીન છેપરંપરાનુસારી છે લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયો છે. આમ છતાં છે છે પણ આભિયેગાઢિ કારણે અપવાદ્યપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં જ આ સકળ શ્રી શ્રમણ સંઘ એક મતે આ બાબતને શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય ન કરી તેને જ 4 અમલી બનાવે નહીં ત્યાં સુધીને માટે શ્રી સંઘ માન્ય પંચાગમાં જ્યારે જ્યારે રે ૪ પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ આવે ત્યારે તેરસની ક્ષય વૃધિ કરવી કે જેથી સંકલ છે છે શ્રી સંઘમાં ચિદસ પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક જ દિવસે થાય આ
એક અપવાહિક આચરણ છે. માટે શ્રી સંઘ પંચાગમાં જ્યારે જ્યારે ભાદરવા ? છે સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ક્ષય વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાગની છે. ૨ ઉદયાત ભાદરવા સુદ ચેાથે શ્રી સંવત્સરી કરવાની અને તે જ પ્રમાણે છે